પરાવાસ્તવવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સુધારાઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
જોડણી સુધારી
 
લીટી ૧:
'''પરાવાસ્તવવાદ''' અથવા '''અતિવાસ્તવવાદ''' ({{lang-en|Surrealism}}) ૧૯૨૪માં [[ફ્રાંસ]]માં જન્મેલો સાહિત્યિક વાદ છે, કે જેની સ્થાપના [[આન્દ્રે બ્રેતોં]], [[લૂઈ આરાગોં]] વગેરેએ 'દાદા' (દાદાવાદ) જૂથથી છૂટા પડીને કરી. સમાજ અને સંસ્કૃતિનાં સ્થાપિત મૂલ્યો સામેનો વિદ્રોહ એના પાયામાં રહેલો છે.
 
ગુજરાતી કવિતામાં સાતમા દાયકાની અંદર પરાવાસ્તવવાદની અસર મુખ્યત્વે [[સિતાંષુસિતાંશુ યશશ્ચન્દ્ર]]ની કવિતામાં તથા અન્ય કવિઓની કવિતામાં અમુક અંશે દેખાય છે. [[કિશોર જાદવ]]ની વાર્તાઓ પર એની ઘેરી અસર છે.<ref>{{cite book|last=ગાડીત|first=જયંત|title=ગુજરાતી સાહિત્યકોશ ભાગ|volume=૩|publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]|location=[[અમદાવાદ]]|year=૧૯૯૬|page=૩૬૫}}</ref>
 
== સંદર્ભ ==