ચુનીલાલ વૈદ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું →જીવન: ભાઇ > ભાઈ |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું ઇન્ફોબોક્સ, કડી. |
||
લીટી ૧:
{{infobox person/Wikidata
| fetchwikidata = ALL
| onlysourced = no
}}
'''ચુનીલાલ વૈદ્ય''' (૨ સપ્ટેમ્બર, ૧૯૧૮ – ૧૯ ડિસેમ્બર, ૨૦૧૪), જેઓ '''ચુનીકાકા'''ના નામે જાણીતા હતા, [[ગુજરાત]], ભારતના જાણીતા ચળવળકાર અને ગાંધીવાદી હતા.
==જીવન==
ચુનીભાઇ વૈદ્યનો જન્મ ૨ સપ્ટેમ્બર, ૧૯૧૮ના રોજ ગુજરાતના [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]ના નાનકડા ગામમાં થયો હતો. તેઓ ગાંધીવાદી અને સર્વોદયવાદી હતા. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં ભાગ લીધો હતો. તેઓ [[ઘેલુભાઈ નાયક]] સાથે [[ડાંગ જિલ્લો|ડાંગ]] જિલ્લામાં સૌથી વધુ સક્રિય હતા. ૧૯૬૦ ના દાયદામાં તેમણે આસામની હિંસા દરમિયાન શાંતિ માટે પ્રયાસો કર્યા હતા. તેઓ ''ભૂમિપત્ર''ના તંત્રી હતા. ૧૯૭૫માં તેમણે [[ઈન્દિરા ગાંધી]] દ્વારા લાદવામાં આવેલી [[કટોકટી કાળ (ભારત)|કટોકટીનો]]
ચુનીકાકા એ ''ગાંધીની હત્યા : હકીકત અને ભ્રમણાઓ'' પુસ્તક લખ્યું હતું જે ૧૧ ભાષાઓમાં પ્રકાશિત થયું હતું.<ref name="bsa" /><ref name="jj" />
|