લાભશંકર ઠાકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સાફ-સફાઇ.
વિભાગો સરખા કર્યા. સન્માન સંદર્ભો.
લીટી ૨૦:
| signature =
}}
'''લાભશંકર જાદવજી ઠાકર''', ઉપનામ ''પુનર્વસુ'', ([[જાન્યુઆરી ૧૪|૧૪ જાન્યુઆરી]] ૧૯૩૫ - [[જાન્યુઆરી ૬|૬ જાન્યુઆરી]] ૨૦૧૬) [[ગુજરાતી ભાષા]]ના જાણીતા સાહિત્યકાર હતા. તેઓ કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર તેમજ આયુર્વેદ ચિકિત્સક હતા. એમનું વતન [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]નું [[પાટડી (તા. દસાડા)|પાટડી]] ગામ હતું તથા એમનો જન્મ [[જાન્યુઆરી ૧૪| ચૌદમી જાન્યુઆરી]] ૧૯૩૫ના રોજ [[સેડલા (તા. દસાડા)|સેડલા]] ગામ ખાતે થયો હતો. તેમની ૮૧મી વર્ષગાંઠના લગભગ એક અઠવાડીયા પહેલા [[જાન્યુઆરી ૬|૬ જાન્યુઆરી]] ૨૦૧૬ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું<ref name="નવગુજ"> {{cite web |url= http://navgujaratsamay.indiatimes.com/celebrating-gujarat/art-culture/-/articleshow/50474363.cms|title=સાહિત્યકાર લાભશંકર ઠાકર 'લાઠા'નું અવસાન |author= |date= ૦૭ જાન્યુઆરી ૨૦૧૬|work= સમાચાર|publisher= નવગુજરાત સમય|accessdate= ૧૦ જાન્યુઆરી ૨૦૧૬|archiveurl = http://web.archive.org/save/http://navgujaratsamay.indiatimes.com/celebrating-gujarat/art-culture/-/articleshow/50474363.cms|archivedate = ૧૦ જાન્યુઆરી ૨૦૧૬}}</ref>.
 
== અભ્યાસજીવન ==
એમનું વતન [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]નું [[પાટડી (તા. દસાડા)|પાટડી]] ગામ હતું તથા એમનો જન્મ [[જાન્યુઆરી ૧૪| ચૌદમી જાન્યુઆરી]] ૧૯૩૫ના રોજ [[સેડલા (તા. દસાડા)|સેડલા]] ગામ ખાતે થયો હતો. તેમણે ગુજરાતી મુખ્ય વિષય સાથે ઈ. સ. ૧૯૫૭માં સ્નાતક (બી.એ.), ઈ. સ. ૧૯૫૯માં અનુસ્નાતક (એમ.એ.) તથા ઈ. સ. ૧૯૬૪માં શુદ્ધ આયુર્વેદિક કોર્સના ડિપ્લોમાની પદવીઓ હાંસલ કરી હતી. લાભશંકર ઠાકર સાતેક વર્ષ [[અમદાવાદ]] શહેરની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા હતા અને ત્યારબાદ પોતાના ચિકિત્સાલયમાં આયુર્વેદીય ચિકિત્સક તરીકે વ્યવસાય કરતા રહ્યા.<ref name="નવગુજ" />
 
તેમની ૮૧મી વર્ષગાંઠના લગભગ એક અઠવાડીયા પહેલા [[જાન્યુઆરી ૬|૬ જાન્યુઆરી]] ૨૦૧૬ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.<ref name="નવગુજ"> {{cite web |url= http://navgujaratsamay.indiatimes.com/celebrating-gujarat/art-culture/-/articleshow/50474363.cms|title=સાહિત્યકાર લાભશંકર ઠાકર 'લાઠા'નું અવસાન |author= |date= ૦૭ જાન્યુઆરી ૨૦૧૬|work= સમાચાર|publisher= નવગુજરાત સમય|accessdate= ૧૦ જાન્યુઆરી ૨૦૧૬|archiveurl = http://web.archive.org/save/http://navgujaratsamay.indiatimes.com/celebrating-gujarat/art-culture/-/articleshow/50474363.cms|archivedate = ૧૦ જાન્યુઆરી ૨૦૧૬}}</ref>
== વ્યવસાય ==
લાભશંકર ઠાકર સાતેક વર્ષ [[અમદાવાદ]] શહેરની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા હતા અને ત્યારબાદ પોતાના ચિકિત્સાલયમાં આયુર્વેદીય ચિકિત્સક તરીકે વ્યવસાય કરતા રહ્યા<ref name="નવગુજ" />.
 
== પુરસ્કાર ==
* ૧૯૬૨ - કુમારચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક.
* ૧૯૮૧ - [[રણજિતરામ સુવર્ણચંદ્રક]].
 
== સર્જન ==
Line ૬૪ ⟶ ૫૯:
=== ચરિત્ર પુસ્તક ===
* ''મારી બા'' (૧૯૮૯)
 
== સન્માન ==
૧૯૬૨માં તેમને કુમાર સુવર્ણ ચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. ૧૯૮૦માં તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો જે તેમણે અંગત કારણોસર સ્વીકાર કર્યો નહોતો પરંતુ ૧૯૯૪માં તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. ૧૯૯૧માં તેમને ''તોલા અવાજ ઘોંઘાટ'' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૨૦૦૨માં તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.<ref name= "agsi">{{cite book|title=અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ|first=પ્રસાદ|last=બ્રહ્મભટ્ટ|publisher=પાશ્વ પબ્લિકેશન|location=અમદાવાદ|year=૨૦૧૦|pages=૪૩–૫૩|isbn=978-93-5108-247-7}}</ref><ref name="Lal2006">{{cite book|author=Mohan Lal|title=The Encyclopaedia Of Indian Literature (Sasay To Zorgot)|url=https://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4312|date=૧ જાન્યુઆરી ૨૦૦૬|publisher=Sahitya Akademi|isbn=978-81-260-1221-3|pages=4312–4313|volume =5}}</ref><ref name=gsp>{{cite web|url=http://www.gujaratisahityaparishad.com/prakashan/photo-gallery/sahitya-sarjako/Labhshankar-Thakar.html|title=Labhshankar Thakar|publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]] |accessdate =૬ ઓક્ટોબર ૨૦૧૪}}</ref>
 
== બાહ્ય કડીઓ ==