ગૌતમ બુદ્ધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કડીઓ ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર
નાનું સાફ-સફાઇ.
લીટી ૧૩:
| જનસમુદાય = [[શાક્ય]]
| માતા-પિતા= મહામાયા-શુદ્ધોધન
| પત્ની = યશોધરા
| પુત્ર = રાહુલ
}}
{{બૌદ્ધ ધર્મ}}
લીટી ૨૧:
== ગૌતમ બુદ્ધનું જીવન ==
===જન્મ અને શરૂઆતનું જીવન===
પ્રચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા [[અશોક]]ના શાસનના ૨૦૦ વર્ષ પહેલા થયો હતો. તેઓનો જન્મ પ્રાચીન ભારતના લુમ્બિનિલુમ્બિનિમાં, જે આજે [[નેપાળ]]માં છે,માં થયો હતો. રાજા સુધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા. તેમનાં જન્મ વખતે અથવા તેના થોડાજ સમય બાદ માતા મહામાયાનું અવસાન થયું હતું. એમના નામકરણ વખતે ઘણાં વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે એ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે.
 
એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. ૧૬ વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં અવ્યા હતા. સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી.
લીટી ૨૯:
 
===બોધિ પહેલાનું સન્યાસી જીવન===
સિદ્ધાર્થ સૌ પ્રથમ [[રાજગૃહ]] ગયા અને ત્યાં ઘરે ઘરે ભિક્ષા માગી સન્યાસી જીવનની શરૂઆત કરી. [[મગધ]] નરેશ [[બિમ્બિસાર]]નેબિમ્બિસારને જયારે આ વાતની જાણ થઈ ત્યારે, તેઓ સિદ્ધાર્થ પાસે ગયા અને પોતાનું રાજ્ય આપવાનો પ્રસ્તાવ મુક્યો. સિદ્ધાર્થે રાજાનો પ્રસ્તાવ નમ્રતા પુર્વક ઠુકરાવ્યો, પણ બોધિ પ્રાપ્તિ પછી સૌ પ્રથમ [[મગધ]]નીમગધની મુલાકાત લેવાનું વચન આપ્યું.
 
મગધ છોડયા પછી સિદ્ધાર્થ [[આલારા કલામ]] નામના ગુરૂના શિષ્ય બન્યા. થોડાજ સમયમાં તેઓએ [[આલારા કલામ]] દ્વારા શીખવવામા આવતી બધીજ વિદ્યા પર પ્રભુત્વ મેળવ્યુ. પણ સિદ્ધાર્થને આથી સંતોષ થયો નહીં અને તેઓએ ગુરૂ પાસેથી જવાની રજા માંગી. ગુરુએ સિદ્ધાર્થને પોતાની પાસે રહીને અન્ય વિધ્યાર્થીઓને શીખવવાનું આમંત્રણ આપ્યું પણ સિદ્ધાર્થે તેનો નમ્રતા પુર્વક અસ્વીકાર કર્યો. હવે સિદ્ધાર્થ [[ઉદ્રક રમાપુત્ર]] નામના ગુરૂના શિષ્ય બન્યા. અહી પણ પહેલા મુજબ જ બન્યું અને સિદ્ધાર્થે [[ઉદ્રક રમાપુત્ર]] પાસેથી રજા લીધી.
 
હવે સિદ્ધાર્થ [[ઉરુવેલા]] પહોચ્યાં જ્યાં નિરંજના નદીના કિનારે [[કૌડિન્ય]] પોતાના પાંચ સાથીઓ સાથે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. હવે સિદ્ધાર્થનો ખોરાક દિવસનું એક ફળ માત્ર હતો. ઘણા સમય સુધી આ રીતે કઠોર તપસ્યા કરવાથી સિદ્ધાર્થનું શરીર ખુબજ નબળું થઈ ગયું. એક દિવસ નદીમાં સ્નાન કરી બહાર આવતી વખતે તેઓ ચક્કર આવવાથી પડી ગયા. હવે સિદ્ધાર્થેને વિચાર થયો જો ભુખથી મરી જઈશ તો ધ્યેયની પ્રાપ્તિ કેવી રીતે થશે. હવે તેઓએ અતિકઠોર તપસ્યા અને એશોઆરામ વચ્ચેનો [[મધ્યમ માર્ગ]] અપનાવવાનો નિશ્ચય કર્યો. તેઓએ [[સુજાતા]] નામની છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી.
 
=== બોધિની પ્રાપ્તિ ===
સન્યાસી જીવન દરમિયાન આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) અને [[વિપશ્યના]] ના અભ્યાસ દ્વારા ૩૫ વર્ષની વયે તેમને [[બોધિ]] પ્રાપ્ત થઈ અને તેઓ [[બુદ્ધ]] કહેવાયા.
 
=== શેષ જીવન ===
લીટી ૪૫:
 
==ગૌતમ બુદ્ધ અને અન્ય ધર્મ==
ગૌતમ બુદ્ધે કોઇ અવતાર કે પયગંબર હોવાનો દાવો કર્યો નથી. કેટલાક [[હિંદુ]]ઓ બુદ્ધને [[વિષ્ણુ]]ના નવમા અવતાર માને છે. તો [[અહમદિયા]] મુસલમાન બુદ્ધને [[પયગંબર]]<ref name="Islam and the Ahmadiyya jamaʻat">[http://books.google.co.uk/books?id=Q78O1mjX2tMC&pg=PA26&dq=ahmadiyya+buddha&hl=en&ei=wbZHTbfyBcWYhQeO-eS9BQ&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CDIQ6AEwAA#v=onepage&q=ahmadiyya%20buddha&f=false Islam and the Ahmadiyya jamaʻat]. Retrieved 15 November 2013.</ref><ref>{{cite web|url=http://www.alislam.org/library/books/revelation/part_2_section_2.html|title=Buddhism|publisher=Islam International Publications|accessdate=9 September 2010}}</ref><ref>{{cite web|url=http://www.alislam.org/introduction/index.html|title=An Overview|publisher=Alislam|accessdate=૯ સપ્ટેમ્બર ૨૦૧૦}}</ref> અને [[બહાઈ પંથ]]નાપંથના લોકો ભગવાનનું રૂપ માને છે.<ref name="PSmith">{{cite encyclopedia |last= Smith |first= Peter |encyclopedia= A concise encyclopedia of the Bahá'í Faith |title= Manifestations of God |year= ૨૦૦૦ |publisher=Oneworld Publications |location= Oxford |isbn= 1-85168-184-1 |pages= 231}}</ref> શરૂઆતમાં કેટલાક તાઓવાદી-બૌદ્ધ બુદ્ધને [[લાઓ ત્સે]]નાત્સેના અવતાર માનતા હતા.<ref>The Cambridge History of China, Vol.1, (The Ch'in and Han Empires, 221 BC—220 BC) ISBN 0-521-24327-0 hardback</ref>
 
==ગૌતમ બુદ્ધ વિશે મહાનુભાવોના વિચાર==