ચર્ચા:દેદામલ ગોહિલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
→સચોટ સંદર્ભો આપશો: નવો વિભાગ |
|||
લીટી ૧૩૯:
ખાચરજી એ રજુ કરેલા કોઇ પૂસ્તકનો ઠોસ સંદર્ભ આપેલો નથી. આપેલો છે સંદર્ભ (સૌરાષ્ટ્રનો ઇતિહાસ વાળો) તેમા પણ અન્ય વિગતો છે પરંતુ તેને જાડેજા પુરવાર કરતુ વાક્ય પણ લખેલુ નથી. આમ મે રજુ કરેલો સંદર્ભ યોગ્ય ઠરે તો મુળ લેખ પાછો લખવામા આવે અથવા જો યોગ્ય ઠરે નહિ તો લેખ જ સંપૂર્ણ પણે દુર કરવામા આવે જે સાથે હુ મારી સંમતિ રજુ કરૂ છુ. કેમ કે ત્યારપછી વધુ વિરોધાભાસ ઉત્પ્ન ન થાય અને વાંચકો ભ્રમિત ન થાય.
--[[સભ્ય:Historyking5151|Historyking5151]] ([[સભ્યની ચર્ચા:Historyking5151|ચર્ચા]]) ૧૪:૧૭, ૧૨ ડિસેમ્બર ૨૦૧૭ (IST) ડીકે રાવલિયા
== સચોટ સંદર્ભો આપશો ==
આ લેખ દૂર કર્યો છે, કેમકે દેદામલ, દુદામલ, દેદો, ગોહિલ, જાડેજા, આહિર, વગેરે બધા જ મિશ્ર ઉલ્લેખો મળે છે એટલે આ લેખ આ બધી વ્યક્તિઓમાંથી કઈ વ્યક્તિ વિષે છે તે સ્પષ્ટ નથી. {{ping|Divyarajsinh.Khachar|Historyking5151}}, આપને વિનંતિ કરવાની કે હવે પછી ફક્ત આ વ્યક્તિના ચોક્કસ નામ અંગેના સ્પષ્ટ સદર્ભો અહિં રજૂ કરશો જેથી ખરા અર્થમાં વાંચકોને ઉપયોગી થાય એવું કાંઈક અર્થસભર અહિં લખી શકીએ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૭:૩૩, ૧૩ ડિસેમ્બર ૨૦૧૭ (IST)
|