વિનાયક દામોદર સાવરકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું વિકિડેટા ઇન્ફોબોક્સ. સાફ-સફાઇ.
લીટી ૧:
{{Infoboxinfobox person/Wikidata
| fetchwikidata = ALL
| name = વિનાયક દામોદર સાવરકર
| imageonlysourced = no
| caption = વિનાયક દામોદર સાવરકર, આશરે ૧૯૨૦
| birth_date = ૨૮ મે ૧૮૮૩
| birth_place = ભાગુર, [[નાસિક]], મહારાષ્ટ્ર
| death_date = ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬<br>[[મુંબઈ]], મહારાષ્ટ્ર
| death_cause = આમરણાંત ઉપવાસ<ref>{{cite web|url=http://www.savarkar.org/content/pdfs/en/Suicide_and_Self_Sacrifice.pdf|title=आत्मार्पण|format=PDF}}</ref>
| nationality = ભારતીય
| other_names = સ્વતંત્રતાસેનાની સાવરકર, વીર સાવરકર, બડા બાબુ, તાત્યારાવ
| ethnicity = મરાઠી
| education = બી.એ., બેરિસ્ટર (લંડન‌)
| alma_mater = મુંબઈ યુનિવર્સિટી, ગ્રેસ ઇન
| known_for = ભારતીય સ્વાતંત્ર્ય આંદોલન, હિંદુત્વ
| party = અખિલ ભારતીય હિંદુ મહાસભા
| religion = હિંદુત્વ
| children = પ્રભાકર (શિશુ અવસ્થામાં મૃત્યુ), વિશ્વાસ અને પુત્રી પ્રભાત ચિપલુનકર
| parents = દામોદર સાવરકર <br />યશોદા સાવરકર
| relatives = ગણેશ દામોદર સાવરકર (ભાઇ), નારાયણ દામોદર સાવરકર (ભાઇ), મૈના દામોદર સાવરકર (બહેન)
| signature =
| spouse = યમુનાબાઇ
}}
'''વિનાયક દામોદર સાવરકર''' (જન્મ 28મી૨૮ મે, 1883૧૮૮૩ - મૃત્યુ 26મી૨૬ ફેબ્રુઆરી, 1966૧૯૬૬) [[ભારતીય સ્વતંત્રતા આંદોલનનાચળવળ|ભારતીય સ્વતંત્રતા આંદોલન]]ના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા.<ref>{{Cite book|last=Chandra|first=Bipan|title=India's Struggle for Independence|publisher=Penguin Books India|location=New Delhi|year=૧૯૮૯|page=૧૪૫|isbn=978-0-14-010781-4}}</ref> જેથી તેઓ 'વીર સાવરકર' ના નામથી જાણીતા થયા.<ref>{{cite web |url = http://www.savarkar.org/en/veer-savarkar |title = Veer Savarkar, a freedom fighter, social reformer, writer, dramatist, poet, historian, political leader and philosopher}}</ref>

હિન્દુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિન્દુત્વ) ને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે. સ્વતંત્રતા સેનાની હોવાની સાથે-સાથે તેઓ મહાન ક્રાંતિકારી, વિચારક, સિદ્ધહસ્ત લેખક, કવિ, પ્રખર વક્તા તથા દુરદર્શી રાજનેતા પણ હતા. તેઓ એક એવા ઈતિહાસકાર પણ હતા કે જેમણે હિન્દુ રાષ્ટ્રના વિજયના ઈતિહાસને પ્રમાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો. તેમણે 1867ના૧૮૬૭ના પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલરૂપી ઈતિહાસ ‘ધ''ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડિપેન્ડન્સ’ઈન્ડિપેન્ડન્સ'' નામનીનામના બુકમાંપુસ્તકમાં લખ્યો જેનાથી બ્રિટિશ શાસકોમાં ખળભળાટ મચી ગયો. ‘ધ''ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડેપેન્ડન્સ’ઈન્ડેપેન્ડન્સ'' મૂળ મરાઠી ભાષામાં 1908ની૧૯૦૮ની સાલમાં તેમણે લખી જેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ ઈન્ડિયા હાઉસમાં રહીને છ જેટલા વિદ્યાર્થીઓએ કર્યો. એ સમયે ભારતમાં મુદ્રણકાર્ય શક્ય ન હતું. તેમના આ પુસ્તકનું મુદ્રણ કાર્ય ઈંગ્લેન્ડ અને જર્મનીમાં પણ ન થઈ શક્યું. અંતમાં આ પુસ્તક 1909ની૧૯૦૯ની સાલમાં હોલેન્ડમાં મુદ્રિત થયું. સમયાંતરે આ પુસ્તકનો અનુવાદ ઉર્દૂ, હિન્દી, પંજાબી અને તામિલ ભાષામાં પણ થયો. આ પુસ્તક પર બ્રિટિશ શાસકો દ્વારા પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ દરમિયાન ડૉ. ક્યુતિન્હોએ આ પુસ્તકને એક ધાર્મિક ગ્રંથની જેમ સાચવીને રાખેલો. આ પ્રતિબંધને 1946ના૧૯૪૬ના મે મહિનામાં મુંબઈ સરકાર દ્વારા હટાવાયો હતો.
 
== નોંધ ==