ચાણક્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વિકિડેટા આધારિત ઇન્ફોબોક્સ.
નાનું સંદર્ભ પાછો લાવ્યો. ધનનંદનું સામ્રાજ્ય - નકશો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩:
| onlysourced = no
}}
'''ચાણક્ય''' અથવા '''કૌટિલ્ય''' (ઇ.સ.પૂર્વે ૩૫૦-૨૮૩) [[મૌર્ય વંશ]]ના પ્રથમ સમ્રાટ [[ચંદ્રગુપ્ત મૌર્ય]]ના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યો હતો. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક ના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે; તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને ભગવાન કૌટિલ્ય પણ કહે છે. તેમણે રાજકીય ગ્રંથ [[અર્થશાસ્ત્ર]]ની રચના કરી છે<ref name="Mabbett">{{cite journal|last1=Mabbett|first1=I. W.|year=૧૯૬૪|title=The Date of the Arthaśāstra|url=|journal=Journal of the American Oriental Society|publisher=American Oriental Society|volume=84|issue=2|pages=162–169|doi=|issn=|jstor=|via=}}</ref> જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે અને આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે.
 
== બાળપણ ==
લીટી ૨૮:
 
== ધનનંદનો નાશ ==
[[ચિત્ર:Nanda_Empire,_c.325_BCE.png|right|thumb|ધનનંદનું સામ્રાજ્ય, ઇ.સ. પૂર્વે ૩૨૩]]
પાટલીપુત્રમાં તેમણે નાલંદા વિદ્યાપીઠ ઊભી કરવા રાજાને વિનંતિ કરી. તેમને ખબર હતી કે ધનનંદ આવી વાતની ના પાડશે સાથે સાથે આવી જ કોઇ વાતથી પાટલીપુત્રની પ્રજા રાજા સામે બળવો કરશે. ચાણક્યનો પ્રસ્તાવ રાજાએ ઠુકરાવ્યો અને બધા જ મંત્રીઓ રાજા પ્રત્યે નારાજ થયા. આ જ દરમિયાન ચાણક્યના વિશ્વાસુ લોકોએ ધનનંદના પુત્રને, સેનાપતિને ફોડી લીધા. નગરમાં એક રાત્રી યુદ્ધ પણ થયું અને ચાણકયએ ચંદ્રગુપ્ત જે ગુપ્તવેશે નગરમાં આવેલો તેને રાજા બનાવ્યો અને ધનનંદને સવાર પહેલા જ રથમાં બેસાડી નગર બહાર મોકલી આપ્યો. ધનનંદના જ મહામંત્રી રાક્ષસને મહાઅમાત્ય તરીકે નિયુક્ત કર્યા.