અનુભવવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Gazal world (ચર્ચા | યોગદાન) લીન્ક ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું ખાલી જગ્યા પૂરો. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૧:
[[File:JohnLocke.png|thumb|right|જૉન લૉક (૧૬૩૨–૧૭૦૪), અનુભવાદના મુખ્ય પુરસ્કર્તા]]
'''અનુભવવાદ''' ({{lang-en|Empiricism}}) એ પાશ્ચાત્ય તત્વચિંતનમાં રજૂ થયેલો જ્ઞાનમીમાંસાનો (epistemologyનો)
▲'''અનુભવવાદ''' ({{lang-en|Empiricism}}) એ પાશ્ચાત્ય તત્વચિંતનમાં રજૂ થયેલો જ્ઞાનમીમાંસાનો (epistemologyનો) એક સિદ્ધાંત છે. એની મુખ્ય દલીલ એ છે કે ઈન્દ્રિયાનુભવથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. દેખીતી રીતે જ આ અભિગમ [[બુદ્ધિવાદ]]નો વિરોધી છે. પશ્ચિમમાં અનુભવવાદનાં મૂળ પ્રાચીન અને મધ્યયુગીન ગ્રીક તત્વચિંતનમાં મળી આવે છે. જો કે, એ વિચારણાને વ્યવસ્થિત રીતે રજૂ કરીને વિકસાવવાનુ કાર્ય તો સત્તરમી અને અઢારમી સદી દરમ્યાન જૉન લૉક, જ્યૉર્જ બર્કલી અને ડેવિડ હ્યૂમ નામના ત્રણ તત્વચિંતકોએ કરેલું.
==વ્યુત્પત્તિ==
અનુભવ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ 'experience' મૂળ [[ગ્રીક મૂળાક્ષરો|ગ્રીક]] શબ્દ 'empeiria' પરથી ઊતરી આવ્યો છે. લૅટિનમાં તેને 'experientia' કહેવામાં આવે છે. આ બધા શબ્દો જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા પ્રત્યક્ષાનુભવનો નિર્દેશ કરતા હોવાથી, અનુભવવાદ એ ઈન્દ્રિયાનુભવવાદ તરીકે ઓળખાય છે.<ref name=bakshiAndYagnik>{{cite book |first1=મધુસૂદન |last1=બક્ષી |first2=જ.
==ઈતિહાસ==
|