અનુભવવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું ખાલી જગ્યા પૂરો. ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
Gazal world (ચર્ચા | યોગદાન) કોપી એડીટ |
||
લીટી ૧:
[[File:JohnLocke.png|thumb|right|જૉન લૉક (૧૬૩૨–૧૭૦૪), અનુભવાદના મુખ્ય પુરસ્કર્તા]]
'''અનુભવવાદ''' ({{lang-en|Empiricism}}) એ પાશ્ચાત્ય તત્વચિંતનમાં રજૂ થયેલો જ્ઞાનમીમાંસાનો (epistemologyનો) એક સિદ્ધાંત છે. એની મુખ્ય દલીલ એ છે કે ઈન્દ્રિયાનુભવથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, નહિ કે બુદ્ધિથી. દેખીતી રીતે જ આ અભિગમ [[બુદ્ધિવાદ]]નો વિરોધી છે. પશ્ચિમમાં અનુભવવાદનાં મૂળ પ્રાચીન અને મધ્યયુગીન ગ્રીક તત્વચિંતનમાં મળી આવે છે. જો કે, એ વિચારણાને વ્યવસ્થિત રીતે રજૂ કરીને વિકસાવવાનુ કાર્ય તો સત્તરમી અને અઢારમી સદી દરમ્યાન જૉન લૉક, જ્યૉર્જ બર્કલી અને ડેવિડ હ્યૂમ નામના ત્રણ તત્વચિંતકોએ કરેલું.
==વ્યુત્પત્તિ==
લીટી ૯:
; જૉન લૉક:
બ્રીટીશ તત્વચિંતક જૉન લૉકે એમના જાણીતા ગ્રંથ ''Essay Concerning Human Understanding''માં જ્ઞાનના ઉદભવસ્થાન, એની નિશ્ચિતતા અને એની મર્યાદા અંગેની મીમાંસા રજૂ કરી છે. આ પુસ્તકમાં [[બુદ્ધિવાદ|બુદ્ધિવાદી]]ઓને માન્ય એવા જન્મજાત વિચારોના સિદ્ધાંતનું ખંડન કરીને લૉકે એવી દલીલ કરી છે કે જન્મ સમયે માણસનું મન તદ્દન કોરા કાગળ જેવું હોય છે.
; ડેવિડ હ્યૂમ:
[[File:David Hume.jpg|thumb|right|ડેવિડ હ્યૂમે અનુભવવાદને તત્વજ્ઞાનની અન્ય શાખાઓ સાથે જોડેલો.]]
ચુસ્ત અનુભવવાદી તરીકે જાણીતા ડેવિડ હ્યૂમે એવી દલીલ કરેલી કે આપણા મનમાં જે કંઈ જ્ઞાનસામગ્રી છે તેનું ઉદભવસ્થાન ઈન્દ્રિયસંવેદનો જ છે. હ્યૂમના મતે આપણી જ્ઞાનસામગ્રી બે ઘટકોની બનેલી હોય છે: ઈન્દ્રિયસંવેદનો અને વિચારો. આમાં ઈન્દ્રિયસંવેદનો
== સંદર્ભ ==
|