યહૂદી ધર્મ એ પયગંબર અને ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. આ ધર્મ ના લોકો યહુદી તરીકે ઓળખાય્ છે. આ ધર્મ ઇશ્વર દ્વારાઇશ્વરદ્વારા તેના પ્રિય [[પયગંબર મુસા]] મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્યો.ઘણા સંદેશાવાહકો માં માને છે,જેમાં મૂસા, ઈબ્રાહિમ, યશાયાહ મુખ્ય છે.[[તૌરાત]]તેનુ ધર્મ પુસ્તક છે.સાબાથ ના દિવસ ને આ ધર્મ ના લોકો પર્વિત્ માને છે.આ ધર્મની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જેને આખિરત કહે છે. સૃષ્ટીનો સર્વનાશ થઈ ગયા પછી [[કયામત]]નો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરનાંસાથેજગતભરનાં બુદ્ધિમાન ભેગા કરવામાં આવશે, લોકો તેમના સારા કાર્યો અને વર્તનના આધારે સ્વર્ગ કે નર્કમાં મોકલવામાં આવશે.આ યહૂદી ધર્મ ની વાતો નો કુરાન મા ઉલ્લેખ કરવામાંઉલ્લેખકરવામાં આવ્યો છે [[શ્રેણી:ધર્મ]]