આ [[વિશ્વ]]માં વિશ્વની અનેક [[ભાષા]]ઓ પૈકીની કોઇપણ ભાષામાં [[કવિતા]] એટલે કે [[પદ્ય]]નીપદ્યની રચના કરનાર વ્યક્તિને '''કવિ''' તરીકે ઓળખવામાં આવે છે. કવિઓ કવિતાની રચના સામાન્ય કરતાં વિશેષ, વિસ્તૃત અને રસમય શબ્દો વડે કરતા હોય છે. આ રચનાઓ અલંકાર અને છંદ વડે સજ્જ હોય છે. જો કે વર્તમાન સમયમાં [[છંદ]] કે પ્રાસ વગર પણ કવિતાઓ લખવામાં આવે છે, જેને અછાંદસ રચના કહેવામાં આવે છે.
ભારતીય ઉપખંડમાં [[વાલ્મિકિવાલ્મીકિ]]એ [[રામાયણ]] તથા [[વેદ વ્યાસવેદવ્યાસ|વેદ વ્યાસજીવેદવ્યાસે]]એ [[મહાભારત]] જેવાં મહાકાવ્યોના દળદાર ગ્રંથોની રચના કરી હતી, જે આજે પણ બેજોડ છે.
[[ગુજરાતી સાહિત્ય]]માં પણસાહિત્યમાં [[નરસિંહ મહેતા]] તેમ જ [[મીરાં બાઈ]] જેવા આદ્યકવિઓથી લઇને વર્તમાન સમય સુધીમાં અનેક કવિઓએ ગુજરાતી પદ્યમાં પોતાની રચનાઓનું યોગદાન આપી ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યુંઆપ્યું છે.