હિન્દુ-અરેબીક અંકો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું robot Adding: ms:Angka Arab |
નાનું robot Modifying: an:Numerazión arabica; cosmetic changes |
||
લીટી ૧:
{{અંક પદ્ધતિ}}
[[
== ઇતિહાસ ==
''અરેબીક અંકો'' તરીકે જાણીતી ગણિતની આ સૌથી મહત્વની શોઘ હકીકતમાં અરબોની નહીં પણ હિન્દુઓની ગણિતને અમૂલ્ય ભેટ છે. આ અંકોનો વિકાસ ભારતમાં લગભગ [[ઈ॰પૂ॰ ૪૦૦]]માં થયો હતો. પરંતુ હિન્દુઓની દરિયો પાર ન કરવાની માન્યતાને કારણે તેમની કોઇ પણ શોધ કે સંસ્કૃતિ [[હિન્દુસ્તાન]]ની બહાર જઈ શકતી નહોતી. [[ભારત]]માં થયેલી ગણિતની આ શોધને અરબોએ યુરોપ અને અન્ય પશ્ચિમના દેશોમાં ફેલાવી. ત્યાંથી વ્યાપક સ્વીકૃતિ મળ્યા બાદ આ અંકો અરેબીક અંકોના નામે વિશ્વમાં ફેલાયા. જો કે [[અરબસ્તાન]]માં તો આ અંકો
લીટી ૧૧:
ઈ॰પૂ॰ ૪૦૦માં હિન્દુ અંકો વપરાયાના પુરાવા પ્રાપ્ય છે. અન્ય સંસ્કૃતિની જેમ હિન્દુઓ વૈજ્ઞાનિક શોધોના પુરાવા રાખતા નહોતા. પરંતુ એક માન્યતા મુજબ હિન્દુઓ વૈદિકકાળથી આ અંકો વાપરતા હતા. [[આર્યભટ્ટ]]ના પુસ્તકોમાં સૌ પ્રથમ સંકેત "૦"નો ઉપયોગ શૂન્યના નિરૂપણ માટે મળતો હોવાથી ૦ને આર્યભટ્ટની શોધ ગણવામાં આવે છે. ભાસ્કરાચાર્ય – ૨ ના સમય (૧૭મી સદી) દરમિયાન દશાંકી (૧૦ને પાયા તરીકે લઇને બનેલી) પદ્ધતિનો ૯ ચિહ્નો સાથે ભારતમાં બહોળો ઉપયોગ થવા લાગ્યો. આ પદ્ધતિમાં શૂન્યને એક ટપકાં દ્વારા દર્શાવવામાં આવતો હતો. (જુઓ ''વાસવદત્ત'' [[સુબન્ધુ]], કે [[બ્રહ્મગુપ્ત]] દ્વારા વ્યાખ્યા). એક મત મુજબ, કદાચ શૂન્યના ચિહ્નની શોધ પ્રથમ સદીમાં તત્વદશર્નમાં બુદ્ધના ''શૂન્યતા''ના ખ્યાલના ઉદય દરમ્યાન થયો હશે.
[[અલક઼િફતી|
:''... સન ૭૭૬માં ભારતથી એક માણસ [[ખલીફા]] [[અલમન્સુર]]ના દરબારમાં પેશ થયો. તે (અર્ધસલ્વ) સિદ્ધાંતની રીતથી અવકાશી પદાર્થોની ગતિની ગણત્રી કરવામાં ખૂબ માહિર હતો. તે અર્ધસલ્વ (મુખ્યત્વે જયા) સમીકરણો દ્વારા અડધા અંશ સુધીની ગણત્રી કરી શકતો હતો. ... આરબો પણ આવી તમામ અવકાશી ગણત્રીઓમાં માહિર થઈ શકે તેથી અલ
લીટી ૮૩:
== બાહ્ય લિંક ==
*[http://www.unicode.org/charts/ યુનીકોડ સંદર્ભ ચાર્ટ]:
*[http://www.unicode.org/charts/PDF/U0600.pdf અરેબિક]
લીટી ૧૦૧:
* [૨] [http://www.levity.com/alchemy/islam13.html
[[
[[an:Numerazión
[[ar:أرقام عربية]]
[[bg:Арабски цифри]]
|