અકબર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 103.234.162.221 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
Dipak kharadi (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૧:
[[ચિત્ર:Akbar1.jpg|right|thumb|200px]]
'''અકબર''' (જલાલુદ્દીન મુહમ્મદ અકબર)(જ.૧૫ ઓક્ટોબર ૧૫૪૨; અ. ૧૬ ઓક્ટોબર ૧૬૦૫) (શાસનકાળ:૧૫૦૫૬-૧૬૦૫) : મુઘલ સામ્રાજ્યનો ત્રિજો અને સૌથી મહાન સુપ્રસિદ્ધ શહેનશાહ.અનેક કશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્ર્થિત કર્યો.તથા રાજકીય,વહીવટી,આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોધપાત્ર પ્રગતિ સાધી.
== પરિચય ==
અકબરના દાદા [[બાબર|બાબરે]] [[ભારત]]ના ઇતિહાસમાં મુગલ શાસનની સ્થાપના કરી અને ઈ.સ. ૧૫૨૭માં રાણા સંગ્રામ સિંહને હરાવી આગ્રા કબજે કર્યું અને પોતાની આત્મકથા 'તુઝ-કે-બાબરી' પણ લખી. તે પોતે ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તે અફ્ઘાનિસ્તાનથી ભારત પહોચ્યો હતો.
==
== આરંભિક કાળ ==
સને ૧૫૪૫માં જ્યારે હુમાયુએ ફરીથી કાબુલ પર પોતાનો ઝંડો લહેરાવ્યો ત્યારે અકબર પોતાના પિતાના સંરક્ષણમાં પહોંચ્યો. પરંતુ ૧૫૪૫-૧૫૪૬ના ટુંકા ગળામાં અકબરના કાકા [[કમરાન]]એ કાબુલ પર પુનઃ અધિકાર જમાવી લીધો. અકબર પોતાના માતા-પિતાના સંરક્ષણમાં જ રહ્યો.
પોતના પરવર્તી જીવનમાં અકબર પુસ્તકોથી ખૂબ મોહિત થયા અને અન્યો દ્વારા વંચાવી તે સાંભળતા.
પોતાના ગુમાવેલા રાજ્યને પુનઃ પ્રાપ્ત કરવા માટેના હુમાયુના અવિરત પ્રયત્નો અંતે સફળ થયા અને તે સને ૧૫૫૫માં ભારત પહોંચી શક્યો.
== શાસન ==
રાજ્યની સુરક્ષાની જવાબદારી બાળક અકબરના સંરક્ષક બૈરામ ખાન પર હતી.તત્કાલીન અવ્યવસ્થાનો લાભ લઈને બિહારના સૂર શાસક મુહમ્મદ આદિલશાહે પોતના કાબેલ સેનાપતિ હેમુની સહાયતાથી મુઘલ સુબેદાર તાર્દિબેગને નસાડી મુકીને દિલ્હી કબ્જે કર્યુ.અકબરનીસરદારી નીચેના થયેલા નિર્ણાયક યુદ્ધમાં હેમુ સૈન્ય વચ્ચે ૧૫૫૬માં પાણીપતના દ્ધિતીય યુદ્ધમાં હેમુનો પરાજય થયો અને ભારતમાં અકબરના હાથે મુઘલ સત્તાની પુન: સ્થાપના થઈ.આ પછીના ચાર વર્ષ બૈરમ્ખાનના પુર્ણ તથા આપખુદ શાસનના વર્ષો કહી શકાય.આ દરમ્યાન બૈરમખાને મુધલ શાસનને સલામત બનાવ્યુ.,પણ તેને સાંઘાને અને શિયાઓને ઉચ્ચ હોદ્દા પર મુક્યા.તેથી સુન્ની અમિરો તથા આધિકારીઓ નારજ થયા.વળી બૈરમખાને સત્તાના જોશમાં આવીને આકબર્ની અવગણના કરતાં આકબરે બૈરમ ખાનને મક્ક હજ કરવા જવાની સગવડ આપીને રાજ્યની ધુરા હથમા લિધી.માર્ગમાં બૈરમખાને કરેલા બળવામાં પરાજય થયો પરંતુ ભુતકળની સુવિધાઓને ધ્યાનમાં રખીને તેને અક્બરે ક્ષમા આપી.મક્કાની યાત્રા મટે આગળ જતા પાટણ મુકામે એક જુના શત્રુના હાથે તેની હત્યા થઈ.અકબરે તેના કુટુંબને દિલ્હી બોલવીને ખુબ ઉદાર વર્તન કર્યુ.બૈરમખાનના પતન પછીના બે વર્ષો ત્રિયા-શાસનના વર્ષો કહેવામા આવેછે.કેમ કે તે વર્ષો દરમિયાન તેની દુધમાતા માહમ આંગા મુખ્ય કાર્યકર્તા હતી.
{{India-hist-stub}}
|