અકબર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 103.234.162.221 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Akbar1.jpg|right|thumb|200px]]
 
'''અકબર''' (જલાલુદ્દીન મુહમ્મદ અકબર)(જ.૧૫ ઓક્ટોબર ૧૫૪૨; અ. ૧૬ ઓક્ટોબર ૧૬૦૫) (શાસનકાળ:૧૫૦૫૬-૧૬૦૫) : મુઘલ સામ્રાજ્યનો ત્રિજો અને સૌથી મહાન સુપ્રસિદ્ધ શહેનશાહ.અનેક કશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્ર્થિત કર્યો.તથા રાજકીય,વહીવટી,આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોધપાત્ર પ્રગતિ સાધી.
'''અકબર''' એક મુઘલ શાસક હતો.
 
== પરિચય ==
અકબરના દાદા [[બાબર|બાબરે]] [[ભારત]]ના ઇતિહાસમાં મુગલ શાસનની સ્થાપના કરી અને ઈ.સ. ૧૫૨૭માં રાણા સંગ્રામ સિંહને હરાવી આગ્રા કબજે કર્યું અને પોતાની આત્મકથા 'તુઝ-કે-બાબરી' પણ લખી. તે પોતે ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તે અફ્ઘાનિસ્તાનથી ભારત પહોચ્યો હતો.
 
== જન્મ ==
બાબરના શેરશાહની મૃત્યુનાસામે દસ વર્ષમાં જકનોજના યુદ્ધમાં(સને ૧૫૩૦ઈ.સ.૧૫૪૦)માં તેમનાપરાજય પુત્રપામ્યા બાદ [[હુમાયુહુમાયુ।ના]]ના હાથમાંથી૧૫ ગાદીવર્ષ સરકીસુધીમા6 ગઇ.રખડ્પાટના તેજીવનની પોતાનોશરુઆત જીવથઈ બચાવવા અહીંદરમ્યાન તહીંસિંઘના ભટકીઅમરકોટ રહ્યોગામ હતો.પાસે તેની બેગમ હમીદાબાનુને મળ્યો અને તે દરમ્યાન સને ૧૫૪૧માં હુમાયુના લગ્ન હમીદા બાનો સાથે થયા અને સને ૧૫૪૨માં અકબરનો જન્મ થયો.તેનુ મુળ નામ બદર્-ઉદ્-દિન હતુ.પરંતુ હુમાયુએ પુત્રનુંંનામ મુહમ્મદ અકબર રાખ્યુ. અકબરના માતા પિતા પોતનો જીવ બચાવવા [[ઈરાન]] ભાગી ગયા અને અકબર પોતાના કાકાઓના સંરક્ષણમાં રહ્યો. પહેલા થોડાં દિવસો તે [[કંદહાર]]માં રહ્યો અને ૧૫૪૫થી [[કાબુલ]]માં. હુમાયુને પોતાના ભાઈઓ સાથે સંબંધ બહુ સારા ન હોવાથી અકબરની સ્થિતી બંદી કરતા થોડી જ સારી હતી. છતાં પણ સૌ તેની સાથે સારો વ્યહવાર કરતા અને કંઈક વધુ પ્રમાણમાં જ લાડ લડાવતા.
 
== આરંભિક કાળ ==
સને‌ ૧૫૪૫માં જ્યારે હુમાયુએ ફરીથી કાબુલ પર પોતાનો ઝંડો લહેરાવ્યો ત્યારે અકબર પોતાના પિતાના સંરક્ષણમાં પહોંચ્યો. પરંતુ ૧૫૪૫-૧૫૪૬ના ટુંકા ગળામાં અકબરના કાકા [[કમરાન]]એ કાબુલ પર પુનઃ અધિકાર જમાવી લીધો. અકબર પોતાના માતા-પિતાના સંરક્ષણમાં જ રહ્યો. તેનાઅકબરના માતા-પિતાએયોગ્ય અકબરનેશિક્ષણ સારીમાટે શિક્ષાહુમાયુએ આપવાનોતે પ્રયત્નસમયના કર્યોવિખ્યાત પરંતુમુસ્લિમ તેવિદ્ધાનો શિક્ષાથીમુલ્લા વિમુખઈસામુદ્દીન ઈબ્રાહિમ,મૌલાના રહ્યોઅબુલ કાદિર, મિર અબ્દુલ લતિફ વગેરેની નિમણુક કરી.પરંતુ પરંપરાગતઅકબરને અભ્યાસમાંઅભ્યાસ તેનેકરતા બિલકુલધોડેસવારી, તલવારબાજી,ખેલકુદ વગેરેમા વધારે રસ હોવાથી તેનુ ભણતર વધારે આગળ ચાલી સક્યુંં હતોનહી. પરવર્તી કાળમાં અકબરે પોતાને નિરક્ષર બતાવ્યો છે પરંતુ આ વાતનો આત્મસ્વીકૃતિમાં સત્યાંશ બસ એટલો જ છે કે તેણે સ્વયં ક્યારેય કંઈ પણ નથી લખ્યું.
પોતના પરવર્તી જીવનમાં અકબર પુસ્તકોથી ખૂબ મોહિત થયા અને અન્યો દ્વારા વંચાવી તે સાંભળતા.
 
પોતાના ગુમાવેલા રાજ્યને પુનઃ પ્રાપ્ત કરવા માટેના હુમાયુના અવિરત પ્રયત્નો અંતે સફળ થયા અને તે સને ૧૫૫૫માં ભારત પહોંચી શક્યો. સનેપિતા ૧૫૫૬માંહુમાયૂંનું રાજધાનીદિલ્હીમાં [[દિલ્લી]]માંમહેલની તેસીડી મૃત્યુપરથી પામ્યોનીચે પડી જતાં ૨૬મી જાન્યુઆરી ૧૫૫૬ના રોજ આકાસ્મિક અવસાન થયું.તે સમયે વઝીર બૈરમખાન સાથે પંજાબના કાલનૌર ગામે ગયો હતો;આથી બૈરમખાને ત્યાજ અકબર નો [[ગુરદાસપુર]]ના [[કલનૌર]] નામનાં સ્થાન પર જ્યારે અકબરનો રાજ્યાભિષેક થયો તે સમયે તેની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી. તે સમયે [[મુગલ]] રાજ્ય માત્ર કાબુલથી દિલ્હી સુધી જ ફેલાયેલું હતું અને [[હેમુ]]ના નેતૃત્વમાં અફઘાન સેના પુનઃ સંગઠિત થઈ તેની સામે પડકાર બની ઊભી હતી.
 
== શાસન ==
રાજ્યની સુરક્ષાની જવાબદારી બાળક અકબરના સંરક્ષક બૈરામ ખાન પર હતી.તત્કાલીન અવ્યવસ્થાનો લાભ લઈને બિહારના સૂર શાસક મુહમ્મદ આદિલશાહે પોતના કાબેલ સેનાપતિ હેમુની સહાયતાથી મુઘલ સુબેદાર તાર્દિબેગને નસાડી મુકીને દિલ્હી કબ્જે કર્યુ.અકબરનીસરદારી નીચેના થયેલા નિર્ણાયક યુદ્ધમાં હેમુ સૈન્ય વચ્ચે ૧૫૫૬માં પાણીપતના દ્ધિતીય યુદ્ધમાં હેમુનો પરાજય થયો અને ભારતમાં અકબરના હાથે મુઘલ સત્તાની પુન: સ્થાપના થઈ.આ પછીના ચાર વર્ષ બૈરમ્ખાનના પુર્ણ તથા આપખુદ શાસનના વર્ષો કહી શકાય.આ દરમ્યાન બૈરમખાને મુધલ શાસનને સલામત બનાવ્યુ.,પણ તેને સાંઘાને અને શિયાઓને ઉચ્ચ હોદ્દા પર મુક્યા.તેથી સુન્ની અમિરો તથા આધિકારીઓ નારજ થયા.વળી બૈરમખાને સત્તાના જોશમાં આવીને આકબર્ની અવગણના કરતાં આકબરે બૈરમ ખાનને મક્ક હજ કરવા જવાની સગવડ આપીને રાજ્યની ધુરા હથમા લિધી.માર્ગમાં બૈરમખાને કરેલા બળવામાં પરાજય થયો પરંતુ ભુતકળની સુવિધાઓને ધ્યાનમાં રખીને તેને અક્બરે ક્ષમા આપી.મક્કાની યાત્રા મટે આગળ જતા પાટણ મુકામે એક જુના શત્રુના હાથે તેની હત્યા થઈ.અકબરે તેના કુટુંબને દિલ્હી બોલવીને ખુબ ઉદાર વર્તન કર્યુ.બૈરમખાનના પતન પછીના બે વર્ષો ત્રિયા-શાસનના વર્ષો કહેવામા આવેછે.કેમ કે તે વર્ષો દરમિયાન તેની દુધમાતા માહમ આંગા મુખ્ય કાર્યકર્તા હતી.
રાજ્યની સુરક્ષાની જવાબદારી બાળક અકબરના સંરક્ષક બૈરામ ખાન પર હતી. શરૂઆતના ચાર વર્ષ સુધી બૈરામ ખાને જ શાસન સંભાળ્યું. પરંતુ સને‌ ૧૫૬૦માં અકબરે સ્વયં સત્તા સંભાળી લીધી અને બૈરામ ખાનને કાઢી નાખ્યો. હવે અકબરના પોતાના હાથોમાં સત્તા હતી - જો કે આ વાસ્તવિકતા સમજવામાં કેટલાક લોકો ને ઘણો સમય લગ્યો. તે સમયે અનેક ગંભીર તકલીફો આવી, જેમકે - શમ્સુદ્દીન અતકા ખાનની હત્યા પર ઉભરાયેલો જન આક્રોશ (૧૫૬૩), ઉઝબેક વિદ્રોહ (૧૫૬૪-૬૫)અને મિર્ઝા ભાઈઓનો વિદ્રોહ (૧૫૬૬-૬૭). પરંતુ અકબરે ખુબ કુશળતાથી આ સમસ્યાઓ હલ કરી. પોતાની કલ્પનાશક્તિથી તેણે પોતાના સામંતોની સંખ્યા વધારી. સને‌ ૧૫૬૨માં આમેરના શાસક સાથે તેણે સંધિ કરી. આમ રાજપૂત રાજાઓ પણ તેની સાથે થઈ ગયા. આ જ પ્રકારે તેણે ઇરાનથી આવનારાઓને પણ ઘણી સહયાતા કરી. ભારતીય મુસલમાનોને પણ તેણે પોતાના કુશળ વ્યવહારથી પોતાની તરફ કરી લીધા. ધાર્મિક સહિષ્ણુતાનો તેણે અનોખો પરિચય આપ્યો. હિંદુ તીર્થ સ્થાનો પર લાગેલો જઝિયા નામનો કર હટાવી લેવામાં આવ્યો (સને‌ ૧૫૬૩). આથી બધા રાજ્યવાસીઓને અનુભવ થઈ ગયો કે તે એક પરિવર્તિત નીતિ અપનાવવામાં સક્ષમ છે.
 
 
{{India-hist-stub}}
"https://gu.wikipedia.org/wiki/અકબર" થી મેળવેલ