જિદ્દુ કૃષ્ણમૂર્તિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
VikramVajir (ચર્ચા | યોગદાન) No edit summary |
Gazal world (ચર્ચા | યોગદાન) સુધારા ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૧:
[[ચિત્ર:Jiddu Krishnamurti 01.jpg|center|thumb]]
'''જિદ્દુ કૃષ્ણમૂર્તિ''' એક દાર્શનિક ,પ્રવચનકાર અને લેખક હતા. વીસમી સદીના મહાન તત્વચિંતક, ભારતમાં જન્મ લઈને તે [[કેલિફોર્નિયા]]માં સ્થિર થયા પણ તેમના ચિંતનનો લાભ વિશ્વભરના લોકો લેતા રહ્યા.કોઈ વાદ, વિચાર, સંઘ કે સંપ્રદાયમાં તેમનું ચિંતન કુંઠિત કરવાને બદલે તેમણે સદૈવ ચર્ચા અને સંવાદને પ્રાધાન્ય આપ્યું. બધેથી અહમને નાબૂદ કરવાની ઇચ્છાને લઈને તે વિશાળ જનસમુદાયના હ્રદયમાં સ્થાન પામ્યા
= જીવન =
|