વેરાવળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું નાના સુધારા કાર્ય છે.
નાનું સુધારો, સ્ટબ નથી હવે
લીટી ૧:
== <!-- See [[Wikipedia:WikiProject Indian cities]] for details --> ==
{{Infobox Indian Jurisdiction |
native_name = વેરાવળ |
Line ૩૪ ⟶ ૩૩:
૧૩મી-૧૪ સદીમાં [[રાજપૂત]] રાવ વેરાવળજી વઢેર દ્વારા વેરાવળની સ્થાપના કરવામાં આવી હતી. વેરાવળ એક સમયે [[જુનાગઢ]]ના રાજવી પરિવારના કિલ્લાબંધ બંદરનું એક નગર હતું. તે ૧૯૪૭ સુધી જુનાગઢના રાજ્યનો એક ભાગ હતું. શહેર હજુ પણ જૂના નવાબી વારસાના કેટલાક અવશેષો ધરાવે છે, જેમાં સુંદર નવાબી ઉનાળાના મહેલનો સમાવેશ થાય છે. વેરાવળની આસપાસ નવાબી કિલ્લા અને નવાબી દ્વારોના ખંડેરો છે. બંદરની જૂની દિવાલો હવે ખંડેર બની છે. જુનાગઢ દ્વાર અને પાટણ દરવાજો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે.
 
નવાબી મહેલ જે મુખ્ય આકર્ષણોમાંથી એક છે, તે સોમનાથ કોલેજ તરીકે જાણીતું છે (આ મહેલને નવાબ દ્વારા છોડી દેવામાં આવ્યા પછી કૉલેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો). હાલમાં તે [[સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય]]<nowiki/>માં ફેરવાઈ છે. આ શહેરને ઘણીવાર [[સોમનાથ]]ના ભવ્ય મંદિરના પ્રવેશદ્વાર તરીકે અને [[પ્રભાસ પાટણ]] અને [[ભાલકા તીર્થ|ભાલકા]]ના યાત્રાધામો તરીકે ઓળખવામાં આવે છે. વેરાવળ [[ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય|ગીર અભ્યારણ્ય]]નું (૪૨ કિ.મી. દૂર) સૌથી નજીકનું શહેર છે.
 
[[સુરત]]ના ઉદય પહેલાં, વેરાવળ મક્કાના યાત્રાળુઓ માટેનું મુખ્ય બંદર હતું. તેનું મહત્વ હવે માછીમારી બંદર તરીકે છે, જે ભારતમાં સૌથી મોટું છે. કોઈ પણ આધુનિક તકનીકીના ઉપયોગ વિના માછીમારો દ્વારા લાકડાની માછીમારી બોટ હજુ પણ બનાવવામાં આવે છે. આ પરંપરાગત કુશળતા પિતાથી પુત્ર સુધી પસાર થાય છે. વેરાવળથી આશરે ૨૫ કિલોમીટર દૂર ઐતિહાસિક [[સવની (તા. વેરાવળ)|સવાની]] ગામ આવેલું છે.
Line ૪૨ ⟶ ૪૧:
 
== લોકો ==
વેરાવળની મુખ્ય ગુજરાતી વસ્તી છે. ગુજરાતીઓ, [[જૈન ધર્મ|જૈન]] (ઓસવાલ), [[સોની]]<nowiki/>ઓ, [[ખારવા]], [[આહીર]] બ્રહ્મ સમાજ અને [[કોળી]]<nowiki/>યો, રાજવાડી ભોઇ, હાડી , [[લોહાણા]], મલિક, મેમણો , [[પટણી]]<nowiki/>ઓ અને [[રાયકા]]<nowiki/>ઓ જ્ઞાતિની વસ્તી છે. [[સિંધી લોકો|સિંધી]]<nowiki/>ઓ ની પણ મોટી વસ્તી છે. શહેરમાં ગુજરાતી અને હિન્દી સૌથી વધુ બોલાતી ભાષાઓ છે.
 
 
==ઉદ્યોગો==
[[મત્સ્યોદ્યોગ]] હંમેશાથી નગરનો મુખ્ય ઉદ્યોગ રહ્યો છે અને [[ખારવા]]<nowiki/>ઓ (માછીમારો) નો તેમાં પ્રભુત્વ છે. મોટેભાગે પરંપરાગત નાવડા પર માછીમારી કરવામાં આવે છે. વેરાવળમાં મોટા નાવડા બનાવવાના ઉદ્યોગો પણ છે. વેરાવળ [[જીઆઇડીસી]] (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) માં મોટી સંખ્યામાં માછલી સમારવાના કારખાનાઓ છે જે [[અમેરિકા]], [[જાપાન]], દક્ષિણ-પૂર્વ [[એશિયા]], [[આરબ દેશ|આરબ]] અને [[યુરોપિયન સંગઠનયુનિયન]]<nowiki/>ના દેશો માટે ઉત્તમ ગુણવત્તાની માછલીઓ અને અન્ય દરિયાઈ ખોરાક નિકાસ કરે છે. મત્સ્યઉદ્યોગ, જે સરકારી પહેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી તે હવે ખુબ ખીલ્યું છે અને ઘણા આયાતકારો વિશ્વભરથી વેરાવળ તરફ આકર્ષાય છે. વેરાવળ સ્થિત CIFT અને CMFRIના પ્રાદેશિક સંશોધન કેન્દ્રોએ ગુજરાતમાં ફિશરિઝ સેક્ટરના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે.
 
 
 
વેરાવળમાં [[આદિત્ય બિરલા નુવો લિમિટેડ]] (અગાઉ: ઇન્ડિયન-રેયોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ) નું કારખાનું છે, જે ભારતની સૌથી મોટી રેયોન બનાવનાર કંપનીઓ પૈકી એક છે.
 
વેરાવળની આસપાસ વિવિધ રાસાયણિક, દોરા અને સિમેન્ટ કંપનીઓ છે જે સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડે છે. વેરાવળ માં મુખ્યત્વે આદિત્ય બિરલા નૂવો લિમિટેડ નું રેયોન કારખાનું, ગુજરાત [[અંબુજા સિમેન્ટ]] લિમિટેડ, ગુજરાત [[સિધ્ધિ સિમેન્ટ]] લિમિટેડ અને [[ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ]]<nowiki/>ના કારખાના છે.
 
 
==પરિવહન ==
વેરાવળ જંકશન [[પશ્ચિમ રેલ્વે વિભાગ|પશ્ચિમ રેલવે]] માટે ખૂબ જ વ્યસ્ત રેલવે જંકશન સ્ટેશન છે અને 14 પ્રાદેશિક અને લાંબી-અંતર માટેની રેલગાડીઓ દ્વારા સેવા અપાય છે.
 
દૈનિક (અથવા બહુવિધ દૈનિક) રેલગાડીઓ ગુજરાતમાં [[અમદાવાદ]] , [[ભરૂચ]] , [[જામનગર]] , [[જુનાગઢ]] , [[પોરબંદર]] , [[રાજકોટ]] , [[સુરત]] અને [[વડોદરા]] જેવા મુખ્ય શહેરોને જોડે છે. ગુજરાતમાં [[કેશોદ]] , [[જેતલસર (તા. જેતપુર)|જેતલસર]] , [[ગોંડલ]] , [[વાંકાનેર]] , [[સુરેન્દ્રનગર]] , [[વિરમગામ]] , [[નડીઆદ]] , [[આણંદ]], [[વલસાડ]] , [[વાપી]] , [[દાહોદ]] અને [[ગોધરા]] જેવા અન્ય શહેરોમાં દૈનિક જોડાણૉ પણ ઉપલબ્ધ છે.
 
ગુજરાતમાં [[કેશોદ]] , [[જેતલસર (તા. જેતપુર)|જેતલસર]] , [[ગોંડલ]] , [[વાંકાનેર]] , [[સુરેન્દ્રનગર]] , [[વિરમગામ]] , [[નડીઆદ]] , [[આણંદ]], [[વલસાડ]] , [[વાપી]] , [[દાહોદ]] અને [[ગોધરા]] જેવા અન્ય શહેરોમાં દૈનિક જોડાણૉ પણ ઉપલબ્ધ છે.
 
દૈનિક લાંબા અંતરની રેલગાડીઓ ભારતના ઘણા શહેરો સાથે વેરાવળને જોડે છે જેમાં [[ભોપાલ]] , [[જબલપુર]] , [[ઈટારસી]] , [[રતલામ]] , [[ઉજ્જૈન]] અને [[મુંબઈ|મુંબઇ]]<nowiki/>નો સમાવેશ થાય છે .
 
દૈનિક લાંબા અંતરની રેલગાડીઓ ભારતના ઘણા શહેરો સાથે વેરાવળને જોડે છે જેમાં [[ભોપાલ]] , [[જબલપુર]] , [[ઈટારસી]] , [[રતલામ]] , [[ઉજ્જૈન]] અને [[મુંબઈ|મુંબઇ]]નો સમાવેશ થાય છે. [[પુના|પૂણે]] , [[ત્રિવેન્દ્રમ]] , [[કોચી]] , [[કોલ્લમ|કોલ્મમ]] , [[કોટ્ટાયામ]] , [[થ્રિસુર]] , [[કોઝાઈકોડ]] , [[કુન્નુર]] , [[મેન્ગલોર]] , [[કરવર]] , [[મડગાંવ]] , [[રત્નાગિરી]] અને [[પાનવેલ]] જેવા કેટલાક શહેરો સાપ્તાહિક લાંબા અંતરની રેલગાડીઓ થી જોડાયેલા છે.
 
નજીકના વિમાનમથક [[દમણ અને દીવ|દીવ]] અને રાજકોટ છે . દૈનિક ઉડાનો રાજકોટ અને દીવથી મુંબઇ સુધીની છે. આ સેવા [[જેટ એરવેઝ]] દ્વારા પૂરી પાડવામાં આવે છે.
Line ૧૫૭ ⟶ ૧૪૮:
==બાહ્યકડીઓ==
{{wikivoyage|Veraval}}
 
{{stub}}
 
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]