સોક્રેટિસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
વિસ્તાર
લીટી ૫:
 
મહાન ગ્રીક તત્ત્વજ્ઞાની તથા [[પ્લેટો]]ના ગુરુ '''સોક્રેટિસ''' ({{IPAc-en|ˈ|s|ɒ|k|r|ə|t|iː|z}};<ref>Jones, Daniel; Roach, Peter, James Hartman and Jane Setter, eds. ''Cambridge English Pronouncing Dictionary''. 17th edition. Cambridge UP, 2006.</ref> અંગ્રેજી:ˈsɑkrətiːz; [[ગ્રીક મૂળાક્ષરો|ગ્રીક]]: {{Polytonic|Σωκράτης}}, ''Sōkrátēs''; ૪૬૯ ઈ.પૂ.–<!--આ તારીખ ફેરવતા પહેલાં અંગ્રેજી વિકિ પરનાં આ લેખની ચર્ચા જુઓ-->૩૯૯ ઈ.પૂ.<ref name="enc1911">{{cite web|url = https://en.wikisource.org/wiki/1911_Encyclop%C3%A6dia_Britannica/Socrates
|publisher = 1911 Encyclopædia Britannica|title = Socrates|year=1911|accessdate = 2012-09-13}}</ref>) પશ્ચિમી તત્વજ્ઞાન ના પ્રણેતા માનવામાં આવે છે. સોક્રેટિસનો જન્મ ડેમ, એલોપેસ, પ્રાચીન એથેન્સમાં ઈ.પૂ. ૪૬૯માં થયો હતો. ૩૯૯ ઈ.પૂ. આશરે ૭૧ વર્ષની આયુએ પ્રાચીન એથેન્સમાં તેમનું અવસાન થયું. તેઓ પાશ્ચાત્ય દર્શનશાસ્ત્ર કે તત્ત્વચિંતનનાં પ્રણેતાઓમાંના એક ગણાય છે.
 
==જીવન==
== નોંધ અને સંદર્ભો ==
સોક્રેટિસ વિશેની આધારભૂત માહિતીઓનો અભાવ હોવાથી તેમના જીવન અને કાર્ય અંગે સુનિશ્ચિત માહિતી મળતી નથી. તેમ છતાં, તેમના બે શિષ્યો ઝેનોફોન અને પ્લેટો દ્વારા આપણને સોક્રેટિસ વિશે માહિતી મળે છે.
<references/>
 
સોક્રેટિસનો જન્મ ગ્રીસના એથેન્સ નગરમાં ઈ.સ. પૂર્વે ૪૬૯ની સાલમાં થયો હતો. તેમના પિતા શિલ્પી હતા અને માતા દાયણ હતાં. ઉંમરલાયક થતાં તેઓ પિતાના શિલ્પકામના કામમાં જોડાયા, પરંતુ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનમાં રસ જાગતાં તેમણે શિલ્પકામ છોડી દીધું અને ચિંતનમાં સમય ગાળવા લાગ્યા.<ref name=yagnik>{{cite book |last=યાજ્ઞિક |first=ઉમેશકુમાર આ. |title=ગ્રીક તત્વચિંતન (પૂર્વાર્ધ: પ્લેટો પૂર્વેનું ચિંતન) |year=૧૯૭૩ | publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ |location=અમદાવાદ |pages=૨૧૮-૨૩૭}}</ref>
 
==મૃત્યુ==
સોક્રેટિસ સોફિસ્ટો (કે જે સંપ્રદાયના અનુયાયીઓ ધર્મમાં માનતા ન્હોતા) ની જેમ અધાર્મિક માણસ છે - એવી વાત ફેલાવીને તેમની ઉપર ત્રણ આરોપ મૂકવામાં આવ્યા હતા: (૧) સોક્રેટિસ રાજ્યના દેવોને માનતા નથી, (૨) નવા દેવોની સ્થાપના કરે છે અને (૩) એથેન્સના યુવાનોને અવળા માર્ગે દોરે છે. આ તહોમનામું ઘડવામાં બે વ્યક્તિઓ રાજદારી પુરુષ એનિટસ અને કવિ મિલેટસે અગત્યનો ભાગ ભજવ્યો હતો. આ તહોમતો અંગે ન્યાયાલયમાં સોક્રેટિસ સામે મુકદ્દમો ચલાવ્યા બાદ અંતે સોક્રેટિસને ધતૂરાનું ઝેર પીવડાવીને મારી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.<ref name=yagnik/>
 
===છેલ્લા શબ્દો===
સોક્રેટિસે મૃત્યુ પહેલા છેલ્લે ક્રીટોને સંબોધન કરેલું. તેમને ક્રીટૉને કહેલુ: (ગુજરાતી ભાષાંતર)
 
{{Quote|"ક્રીટો, એસ્ક્લિપિયસ પાસેથી મેં એક મરઘો ઉછીનો લીધો છે. તેને આ કરજ ચૂકવવાનું ભૂલતા નહિ."<ref name=yagnik/>}}
 
== નોંધ અને સંદર્ભો ==
{{reflist}}
 
== બાહ્ય કડીઓ ==