અકબર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇન્ફોબોક્સ અને સુધારાઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{Infobox royalty
[[ચિત્ર:Akbar1.jpg|thumb|200px|અકબર]]
| image = Emperor Akbar.png
 
| caption = હાથમાં બાજ સાથે અકબર.
| name = અકબર
| title =
| succession = ૩જો મુઘલ બાદશાહ
| reign = ૧૧ ફેબ્રુઆરી ૧૫૫૬&nbsp;– ૨૭ ઓક્ટોબર ૧૬૦૫<ref name=Eraly04>{{cite book |title=The Mughal Throne: The Saga of India's Great Emperors|last=Eraly |first=Abraham |year=૨૦૦૪ |publisher= Phoenix |isbn= 978-0-7538-1758-2 |pages=૧૧૫, ૧૧૬ |edition=}}</ref><ref>{{cite web |title= Akbar (Mughal emperor) |url= http://www.britannica.com/EBchecked/topic/11421/Akbar |publisher= Encyclopedia Britannica Online |accessdate= ૧૮ જાન્યુઆરી ૨૦૧૩}}</ref>
| coronation = ૧૪ ફેબ્રુારી ૧૫૫૬<ref name=Eraly04/>
| predecessor = [[હુમાયુ]]
| successor = જહાંગીર
| regent = બૈરામ ખાન (૧૫૫૬–૧૫૬૦)<ref>{{cite book|last1=Chandra|first1=Satish|title=Medieval India : from Sultanat to the Mughals|date=૨૦૦૫|publisher=Har-Anand Publications|location=New Delhi|isbn=9788124110669|page=૯૫|edition=Revised}}</ref>
| spouse=રુકૈયા સુલ્તાન બેગમ<ref name="Thackston1999p437">{{cite book |last=Jahangir, Emperor of Hindustan |date=૧૯૯૯ |title=The Jahangirnama: Memoirs of Jahangir, Emperor of India |translator-last=Thackston |translator-first=Wheeler M. |publisher=Oxford University Press |page=૪૩૭ |isbn=978-0-19-512718-8 |quote=Ruqayya-Sultan Begam, the daughter of Mirza Hindal and wife of His Majesty Arsh-Ashyani [Akbar], had passed away in Akbarabad. She was His Majesty's chief wife. Since she did not have children, when Shahjahan was born His Majesty Arsh-Ashyani entrusted that "unique pearl of the caliphate" to the begam's care, and she undertook to raise the prince. She departed this life at the age of eighty-four.}}</ref><ref>{{cite book|last=Lal|first=Ruby|title=Domesticity and power in the early Mughal world|year=૨૦૦૫|publisher=Cambridge University Press|isbn=978-0-521-85022-3|page=205}}</ref><ref>{{cite book|last=Burke|first=S. M.|title=Akbar, the greatest Mogul|year=૧૯૮૯|publisher=Munshiram Manoharlal Publishers|page=૧૪૨}}</ref>
|spouse-type = મુખ્ય પત્નિ
|spouses-type = પત્નિઓ
|spouses = સલીમા સુલ્તાન બેગમ<br />મરીયમ-ઉઝ-ઝમાની<br />રઝિયા બેગમ<br />કાસિમા બાનુ બેગમ<br />બીબી દૌલત શાદ
| issue = હસન મિર્ઝા<br />હુસૈન મિર્ઝા<br />જહાંગીર<br />ખાનુમ સુલ્તાન બેગમ<br />સુલ્તાન મુરાદ મિર્ઝા<br />દનિયાલ મિર્ઝા<br />શક્ર-ઉન-નિસ્સા બેગમ<br />અરામ બાનુ બેગમ<br />શામસ-ઉન-નિસ્સા બેગમ<br />મહી બેગમ
| full name = અબુલ-ફત જલાલ-ઉદ્-દીન મહંમદ અકબર
| house = તૈમુર વંશ
| father = [[હુમાયુ]]
| mother = હમીદા બાનુ બેગમ
| birth_name = જલાલ-ઉદ-દીન મહંમદ અકબર
| birth_date = {{birth date|1542|10|15|df=y}}{{efn|name=birth}}
| birth_place = ઉમરકોટ, રાજપૂતાના (હાલમાં [[સિંધ]], [[પાકિસ્તાન]])
| death_date = {{death date and age|1605|10|27|1542|10|14|df=y}}
| death_place = ફતેપુર સીક્રિ, [[આગ્રા]], મુઘલ સામ્રાજ્ય (હાલમાં [[ઉત્તર પ્રદેશ]], [[ભારત]])
| date of burial =
| place of burial = સિકંદરા, આગ્રા
| religion = સુન્ની ઇસ્લામ,<ref>{{cite book|last1=Black|first1=Antony|title=The History of Islamic Political Thought: From the Prophet to the Present|date=૨૦૧૧|publisher=Edinburgh University Press|isbn=9780748688784|page=૨૪૫|url=https://books.google.co.in/books?id=Hd1vAAAAQBAJ&dq=akbar+sunni+muslim&source=gbs_navlinks_s|language=en}}</ref><ref>{{cite book |last= Eraly |first=Abraham |title= Emperors of the Peacock Throne : The Saga of the Great Mughals |year=૨૦૦૦ |publisher= Penguin books |isbn= 978-0-14-100143-2 |page=૧૮૯ |edition=}}</ref> દિન-એ-ઇલાહી
}}
'''અકબર''', '''જલાલુદ્દીન મોહમ્મદ અકબર''' (૧૫ ઓક્ટોબર ૧૫૪૨ - ૨૭ ઓક્ટોબર ૧૬૦૫) મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન સુપ્રસિદ્ધ શહેનશાહ હતો. તેનો શાસનકાળ ૧૫૫૬ થી ૧૬૦૫ સુધીનો હતો. અનેક લશ્કરી  વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સંગઠીત  કર્યો હતો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર  પ્રગતિ સાધી હતી. તેણે અગિયાર લગ્નો કર્યા હતા.<ref name=ramanlal>{{cite book |first=રમણલાલ |last=ધારૈયા |title=ગુજરાતી વિશ્વકોષ |volume=ખંડ ૦૧ |year=૨૦૦૧ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૦૨-૦૪}}</ref>
 
Line ૭ ⟶ ૩૪:
 
==જન્મ==
ઇ.સ. ૧૫૪૦માં કનોજના યુદ્ધમાં શેરશાહ સુરી સામે [[હુમાયુ]]<nowiki/>નો પરાજય થયો અને આ સાથે જ હુમાયુના ૧૫ વર્ષ સુધીના રખડપટ્ટી અને કઠણાઈભર્યા જીવનની શરુઆત થઇ. આ દરમ્યાન ૧૫૪૧માં સિંધના અમરકોટ ગામ પાસે તે તેની બેગમ હમીદાબાનુ ને મળ્યો અને ઇ.સ.૧૫૪૧માં તેણે હમીદાબાનુ સાથે લગ્ન કર્યા.
 
ત્યારબાદ ૧૫૪૧માં તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો જેનું નામ બદરૂદીન રાખવામાં આવ્યું પરંતુ હુમાયુએ પુત્રનું નામ બદલીને જલાલુદીન મોહમ્મદ રાખ્યું ત્યારબાદ હુમાયુ પર હુમલો થતાં જીવ બચાવવા તે પોતાની બેગમ સાથે [[ઈરાન]] ભાગી ગયો અને જલાલુદ્દીનને પોતાના કાકાઓના સંરક્ષણમાં રહેવું પડયું. પહેલા થોડાં દિવસો તે [[કંદહાર]]<nowiki/>માં અને ત્યાર પછી [[કાબુલ]]<nowiki/>માં રહ્યો અને ૧૫૪૫થી કાબુલમાં હુમાયુને પોતાના ભાઈઓ સાથે સંબંધો બહુ સારા ના હોવાથી જલાલુદ્દીનની સ્થિતી કેદી કરતાં થોડીક જ સારી હતી તેમ છતાં સૌ તેની સાથે સારો વ્યવહાર કરતા અને તેને કંઈક વધુ પ્રમાણમાં લાડ પણ લડાવતા.<ref name="ramanlal" />
 
== આરંભિક કાળ ==
Line ૧૬ ⟶ ૪૩:
પોતાના ગુમાવેલા રાજ્યને પુનઃ પ્રાપ્ત કરવા માટેના હુમાયુના અવિરત પ્રયત્નો અંતે સફળ થયા અને તે સને ૧૫૫૫માં ભારત પહોંચી શક્યો. પિતા હુમાયૂંનું દિલ્હીમાં મહેલની સીડી પરથી નીચે પડી જતાં ૨૬મી જાન્યુઆરી ૧૫૫૬ના રોજ આકસ્મિક અવસાન થયું.તે સમયે અકબર વઝીર બૈરમખાન સાથે પંજાબના ગુરુદાસપુરના કાલનૌર ગામે ગયો હતો;આથી બૈરમખાને ત્યાજ અકબર નો રાજ્યાભિષેક કર્યો જ્યારે અકબરનો રાજ્યાભિષેક થયો તે સમયે તેની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી. તે સમયે મુગલ રાજ્ય માત્ર કાબુલથી દિલ્હી સુધી જ ફેલાયેલું હતું અને હેમુના નેતૃત્વમાં અફઘાન સેના પુનઃ સંગઠિત થઈ તેની સામે પડકાર બની ઊભી હતી.<ref name=ramanlal/>
 
== શાસન.<ref name="ramanlal" /> ==
 
== રાજ્યની સુરક્ષાની જવાબદારી બાળક અકબરના સંરક્ષક બૈરામ ખાન પર હતી. તત્કાલીન અવ્યવસ્થાનો લાભ લઈને બિહારના સૂર શાસક મુહમ્મદ આદિલશાહે પોતાના ત્યારબાદ કાબેલ સેનાપતિ હેમુની સહાયતાથી મુઘલ સુબેદાર તાર્દિબેગને નસાડી મુકીને દિલ્હી કબ્જે કર્યુ.ત્યારબાદ ઇ.સ.1556માં૧૫૫૬માં  અકબરની સરદારી નીચે હેમુના  સૈન્ય  સામેના પાણીપતના દ્વિતીય યુદ્ધમાં હેમુનો  પરાજય થયો અને ભારતમાં અકબરના હાથે મુઘલ સત્તાની પુન: સ્થાપના થઈ. આ પછીના ચાર વર્ષ બૈરામખાં ના  તથા આપખુદ શાસનના વર્ષો કહી શકાય. આ દરમ્યાન બૈરમખાને મુધલ શાસનને સલામત બનાવ્યુ, પણ તેને સાંઘાને અને શિયાઓને ઉચ્ચ હોદ્દા પર મુક્યા. તેથી સુન્ની અમિરો તથા અધિકારીઓ નારાજ થયા. વળી બૈરમખાને સત્તાના જોશમાં આવીને અકબરની અવગણના  કરતાં અકબરે  બૈરમ ખાનને મક્કા  હજ કરવા જવાની સગવડ આપીને રાજ્યની ધૂરા હાથમાં  લીધી. માર્ગમાં બૈરમખાને અકબર સામે કરેલા બળવામાં તેનો  પરાજય થયો પરંતુ બૈરામખાંની ભુતકાળની મુઘલ સલ્તનત પ્રત્યેની વફાદારી અને સેવાઓ ને  ધ્યાનમાં રાખીને અક્બરે તેને ક્ષમા આપી. મક્કાની યાત્રા માટે આગળ જતા [[પાટણ]] મુકામે એક જુના શત્રુના હાથે બૈરામખાંનીબૈરામખાનની હત્યા થઈ. અકબરે તેના કુટુંબને દિલ્હી બોલાવીને ખુબ ઉદાર વર્તન કર્યુ.અકબરે તેની પત્ની સલીમાં સાથે લગ્ન કર્યા અને તેના પુત્ર ને મોટો થતાં પોતાના દરબારમાં ઉચ્ચ હોદ્દો પણ આપ્યો બૈરમખાનના પતન પછીના બે વર્ષો ત્રિયા-શાસનના વર્ષો કહેવામાં  આવે છે. કેમ કે તે વર્ષો દરમિયાન તેની દુધમાતા માહમ આંગા મુખ્ય કાર્યકર્તા હતી. અકબરે મંત્રી તરીકે પોતાના  ખાસ વફાદાર અને કુશળ વહીવટકર્તા એવા શમ્સુદ્દીનની નિમણૂક  કરતા માહમ આદનખાનનેઆદનખાને શમસુદ્દીનની હત્યા કરી નાખી. આથી અકબરે આદમ્ખાનનેઆદનખાનને મહેલની અગાસી પરથી નીચે ફેંકાવીને મારી નાખાવ્યો. આથી તેના આઘાતમાં માહામ આંંગા અવસાન પામતા અકબર સર્વોપરી શાસક બન્યો.<ref name=="ramanlal" />
 
== અકબરની રાજનિતી ==
અન્ય મધ્યયુગીન શાસકોની  જેમ અકબર પણ એક મહાન સામ્રાજ્યવાદી હતો. અને તેને પોતાનુ રાજ્ય ઉત્તરે અફઘાનિસ્તાન કાશ્મીરની દક્ષિણે મૈસુર સુધી તથા પશ્ચિમે ગુજરાતની પુર્વમાં બંગાળ સુધી ફેલાવવાની મહત્વાકાંક્ષા હતી. આ આશયથી અકબરે ૧૫૬૨ થી ૧૬૦૫ સુધીમાં અનેક લડાઈઓ કરી અને તેમા મોટાભાગની જીતો મેળવીને ભારતભરમા પોતાના સમ્રાજ્યનો વિસ્તાર કર્યો તથા ભારતને એકતા પણ આપી. અકબરનાં મોટાભાગના યુદ્ધો ખુબજ ઝડપી તથા આક્રમક હોવા છતા મટાભાગે ઉદારતાનો અંશ હતો.અકબરે ૧૬૬૨ થી ૧૬૦૧ સુધીમા અનુક્રમે માળવા, જબલપુર પાસેનુ ગોંદવાના, રણથંભેર, કાલિંજર, ચિતોડ (મેવાડ), જોધપુર, ગુજરાત, બંગાળ, કાબુલ, કાશ્મિર, સિંઘ, કટ્દહાર, અહમદનગર જીતી લીધા  ગોંડવાનામાં  વીર નારાયણે મુઘલોને સખત લડાઈ આપીને શહીદી વહોરી. અકબરે ફક્ત૯ દિવસમાં ૯૬૫ કિ.મી. ની મજલ કાપીને ગુજરાતના અંતિમ સુલતાન મુઝફ્ફ્રશાહ ત્રીજાને આખરી પરાજય આપીને ગુજરાતને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું. આનાથી મુઘલ સમ્રાજ્યને બંદરનો લાભ મળતા તેના વ્યાપાર-વાણિજ્યનો વિકાસ થયો.ઉત્તર અને મધ્ય ભારત ઉપર પોતાનો ઝંડો લેહરાવ્યા બાદ અકબરે પોતાનું ધ્યાન રાજપુતાના જીતવા પર  કેન્દ્રિત કર્યું તેણે અજમેર અને નાગોર તો પહેલાથી જ જીતી લીધા હતા આમ ઈ.સ.1561માં અકબરે રાજપુતાના જીતવાની સફરનો પ્રારંભ કર્યો મોટાભાગના રાજપૂત રાજાઓએ તેની આણ નો સ્વીકાર કર્યો આંબેરના રાજા ભારમલે પોતાની પુત્રી જોધા ના અકબર સાથે લગ્ન કર્યા અને આ સાથે અકબરે હિન્દૂ મુસ્લિમ એકતાનો પાયો નાખ્યો આમ છતાં મેવાડના મહારાણા ઉદયસિંઘે તેની આણ માનવાનો ઇન્કાર કરી દીધો આથી રાજપુતાના પર  સંપૂર્ણ આધિપત્ય જમાવવા અકબરે ઇ.સ 1567માં ચિતૌડગઢ પર હુમલો કરીંને ચિતૌડ જીતી લીધું  અને મહારાણા ઉદયસિંહ ને મેવાડની ઘાટીઓમાં છુપાઈને આશરો લેવો પડ્યો આમ છતાં ઉદયસિંહના મહાન પુત્ર પ્રતાપે તેની સામે શરણાગતી સ્વીકારી નહીં અને ચિતૌડથી દૂર પર્વતો અને તળાવો ની વચ્ચે સુંદર જગ્યામાં એક નવું નગર વસાવ્યું જેનું નામ પોતાનાં પિતાના નામ પરથી "ઉદયપુર"રાખ્યું સમગ્ર રાજપૂતાનામાં માત્ર મેવાડ જ એકમાત્ર સ્વતંત્ર રાજ્ય રહ્યું આથી ઈ.સ. 1576માં અકબરે ફરીથી ઉદયપુર પર ચડાઈ કરી હલ્દીઘાટી ના મેદાનમાં મહારાણા પ્રતાપે અકબરનો વીરતાપૂર્વક સામનો કર્યો પરંતુ અકબરની વિશાળ સેના સામે તેઓ ટકી શક્યા નહીં  આ યુદ્ધમાં મહારાણા પ્રતાપનો પરાજય થયો અને તેમને જંગલનો આશરો લેવો પડયો કર્નલ ટોડે હલ્દીઘાટીને મેવાડની થર્મોપિલી કહી છે.[૧]
 
અકબરનાં બે નોંંધપાત્ર યુદ્ધોમાં દખ્ખ્ણમાં અહમદનગર તથા અસીરગઢ સામેના હતા. અહમદનગરની વહિવટકર્તા સુલતાના ચાંદબીબીએ મુઘલ સૈન્યનો ખુબ વીરતાપુર્વક સામનો કરીને મુઘલોના પ્રથમ આક્રમણ નિષ્ફળ બનાવ્યુ. પરંતુ ત્યારબાદ અકબરના પોતાની સેનાની પદ નીચે વિશાળ મુઘલ સેનાએ અહમદનગર પર આક્રમણ કરીને અંત:પુરમાં ચાંદબીબીની હત્યા કરી નાખી.અને અહમદનગર જીતી લીધું અને મુઘલ સમ્રાજ્યમા સમાવી લીધું. તે સમયે ખાનદેશના અસીરગઢનો કિલ્લો ખુબ મજબુત મનાતો હતો. ખાનદેશના સુલતાને અકબરની આધીનતા સ્વિકારવાનો ઇન્કાર કરીને અકબરને અસીરગઢ સોંપવાનો ઇન્કાર કરીને અકબરે કિલ્લાનો ઘેરો ઘાલ્યો, પરંતુ અકબર લશ્કરી બળથી તેનો કબજો કરવામા નિષ્ફળ જતા કિલ્લાના અધિકારીઓ અને રક્ષકોને મોટી રકમ આપીને તેમની પાસે કિલ્લાના દરવાજા ખોલાવીને કિલ્લો તાબે કર્યો. આમ અકબરે સોનાની ચાવી થી અસિરગઢનો કિલ્લો જિત્યો.[૧]
"https://gu.wikipedia.org/wiki/અકબર" થી મેળવેલ