તારણપંથ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડી સુધારી.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૭:
==તીર્થ==
તારણ પંથના ચાર તીર્થો છે:
* [[પુષ્પાવતિ વિલ્હેરી]], [[કટની જિલ્લો]], મધ્ય પ્રદેશ - અહીં સંત તારણનો જન્મ થયો હતો. અહીં તારણ જયંતી પર મેળો-મહોત્સવ થાય છે. આ કટનીથી ૨૦ કિલોમીટર દૂર છે.
* [[નિસઇજી સેમરખેડી]], [[વિદિશા જિલ્લો]], મધ્ય પ્રદેશ - અહીંથી સંત તારણે સાધના કરી હતી. અહીં [[વસંતપંચમી]] પર મેળો-મહોત્સવ થાય છે. આ સિરોજથી ૭ કિલોમીટર દૂર છે.
* [[નિસઇજી સૂખા]], [[દમોહ જિલ્લો]], મધ્ય પ્રદેશ- અહીં સંત તારણે પ્રચાર કર્યો હતો. અહીં દિવાળી પછી અગિયારસ પર મેળો-મહોત્સવ થાય છે. આ પથરિયાથી ૭.૫ કિલોમીટર દૂર છે.
* [[નિસઇજી મલ્હારગઢમલ્હારગ]], [[અશોકનગર જિલ્લો]], મધ્ય પ્રદેશ - અહીં સંત તારણની સમાધિ થઈ હતી. અહીં [[હોળી]] પછી પર મેળો-મહોત્સવ થાય છે. આ મુગાવળીથી ૧૪ કિલોમીટર દૂર છે.
 
=== અન્ય તીર્થો ===