શંતનુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Maharshi675 (ચર્ચા | યોગદાન) નાનુંNo edit summary |
Maharshi675 (ચર્ચા | યોગદાન) No edit summary |
||
લીટી ૧:
[[હસ્તિનાપુર]] નરેશ '''શાંતનુ''' ભરત વંશના પ્રતાપી રાજા હતા. તેઓ [[પાંડવ]] તથા [[કૌરવો]]ના પૂર્વજ પણ હતા. શાંતનુનો ઉલ્લેખ રુગ્વેદમા પણ જોવા મળે છે. તેઓ હસ્તિનાપુર ના રાજા પ્રતિપાને ત્યા પાછલી જીંદગીમા સૌથી નાના પુત્ર તરીકે જન્યા હતા. તેમના સૌથી મોટા ભાઇ દેવપીએ રોગથી પિડાઇને સંન્યાસ લિધેલો તથા વચ્ચેના ભાઇની સમગ્ર [[આર્યાવ્રત]]ની ભૂમિ જીતવાની નેમ ને લીધે શાંતનુ હસ્તિનાપુરના રાજા થયા. રાજા પ્રતિપાએ તપ દ્વારા ઇન્દ્રિયો ને શાંત કર્યા પછી પુત્ર પ્રાપ્ત થયો હતો માટે તેનું નામ '''શાંતનું''' રાખવામાં આવેલ.
[[Image:Ravi Varma-Shantanu and Satyavati.jpg|right|thumb|250px|મત્સ્ય કન્યા [[સત્યવતી]]ને મનાવતા શાંતનુ. ચિત્રકાર [[રાજા રવિ વર્મા]].]]
==પૂર્વ જન્મ==
મહાભારત મુજબ તેઓ ઇશ્વાકુ વંશના મહા પ્રતાપી રાજા મહાભિષેક માનવામાં આવે છે. તેઓએ મહાન યજ્ઞૉ વડે દેવતાઓ ની સાથે સ્થાન પ્રાપ્ત કર્યું. જ્યારે તેઓ ઇન્દ્ર ની સભામાં ગંગાને વિકારી અવસ્થા મા જોયા ત્યારે તેમને મૃત્યુલોક માં જન્મ લેવાનો શ્રાપ મળ્યો હતો.
==શાંતનુ અને ગંગા==
|