લખતર રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સ્ટબ. સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
'''લખતર રાજ્ય''' બ્રિટિશ શાસન દરમિયાન હાલનાં [[ગુજરાત]]માં આવેલું સલામી ન મેળવતું રજવાડું હતું. તેનું શાસન [[ઝાલા]] વંશના શાસકો પાસે હતું.<ref>{{ઢાંચો:Cite book|title = Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947|first = John|last = McLeod|publisher = BRILL|year = ૧૯૯૯|isbn = 9789004113435|url = http://books.google.co.uk/books?id=jXpzWlPpE1cC&pg=PA9|pages = 8-9}}</ref>
 
લખતરની સ્થાપના ઇ.સ. ૧૬૦૪માં થઇ હતી.<ref>http://rulers.org/indstat2.html</ref> રાજ્યના શાસકોને ''ઠાકોર સાહેબ'' ખિતાબ અપાયો હતો.
 
== શાસકો ==
* ૧૯૧૪ - ૧૯૨૪ : કરણસિંહજી વજીરાજી (જ. ૧૮૪૬ - મૃ. ૧૯??)
* ૧૯૨૪ - ૧૯૪૦ : બલવીરસિંહજી કરણસિંહજી
* ૨ જુલાઇ ૧૯૪૦ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ : ઇન્દ્રસિંહજી બલવીરસિંહજી (જ. ૧૯૦૭)
 
== સંદર્ભ ==
લીટી ૧૩:
== આ પણ જુઓ ==
* [[લખતર]]
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:સુરેન્દ્રનગર જિલ્લો]]