વેતાલ પચ્ચીસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Ajdw9 ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું 2405:205:C825:A00A:2D3F:AE0A:E4EE:E25C (talk) દ્વારા કરેલ ફેરફારોને Ashok modhvadia દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
||
લીટી ૮:
તેનો ઉદભવ કહેવાય છેકે રાજા [[સાત વાહન]]નાં સમયમાં તેનાં મંત્રી "ગુણાદય" દ્વારા રચીત "બડ કહા" નામના સંગ્રહ માંથી થયો છે. જેનો રચના કાળ લગભગ ઇ.સ પુર્વે ૮૧૬ માનંવામાં આવે છે. જેમાં ૭ લાખ [[છંદ]] હતા,પણ હાલ તેનું અસ્તીત્વ નથી , પછી થી કાશ્મીર નાં [[કવિ સોમદેવ]] એ તેને ફરી સંસ્કુત ભાષામાં લખી અને તેને તેનાં પ્રસીધ્ધ ગ્રંથ "[[ક્થા સરીતસાગર]]" માં તેનો ઉલ્લેખ કર્યો જેમાં કુલ ૨૪ વાર્તાઓ હતી સમય જતા તેમાં કેટલાક ફેરફારો થયા અને તેમાં વધુ એક વાર્તા ઉમેરી તેનીં સંખ્યા ૨૫ કરવામાં આવી હતી.<br>આ વાર્તાઓને ઉદેશ્ય ફક્ત મનોરંજનં માટે નહી પણ તેમાં રહેલા ગુઢ અર્થ માટે છે જો તેનાં આ રહ્સ્યોને સમજી લેવામાં આવે તો તેનાં થી સાચો ન્યાય તેમજ સાચી રાજનીતી સમજી શકાય તેમ છે.
== હાલનાં સમયમાં વેતાલ પચ્ચીસી
રામાંનંદ સાગરે "વેતાલ પચ્ચીસી"ને સીરીયલ નું રૂપ આપી દુરદર્શન પર
[[શ્રેણી:સંસ્કૃત સાહિત્ય]]
[[શ્રેણી:બોધકથાઓ]]
|