'''અનિલ ચાવડાએચાવડા''' એ [[ગુજરાત]], ભારતના[[ભારત]]ના [[ગુજરાતી ગુજરાતીભાષાનાભાષા]]ના લેખક, કવિ, અને કતારલેખકકટારલેખક છે.
તેમનો જાણીતો ગઝલ સંગ્રહગઝલસંગ્રહ ''સવાર લઈને'' (2012), જેને સાહિત્ય એકેડેમી દ્વારા યુવા પુરષ્કારપુરસ્કાર -2014 આપવામાં આવ્યો।આવ્યો એમને તે ઉપરાંત શાયદાશયદા એવોર્ડ 2010 (INT-Mumbai), ગુજરાત સાહિત્ય એકેડેમીએ 2013માં યુવા ગૌરવ પુરષ્કાર અને ગુજરાત સમાચાર અને સમન્વયનો રાજીવ પટેલ એવોર્ડ મળ્યો છે.ગઝલ સિવાય તેમણે કવિતાના બીજા પ્રકાર જેવાકે ગીત, અછાંદસ કવિતા અને સોનેટ પર પણ કામ કર્યું છે. એક હતી વાર્તા એ તેમની ટૂંકી વાર્તા સંગ્રહ છે. તેઓ દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડીઓના ઘણાં ટીવી અને રેડીઓના કાર્યક્રમોમાં આવી ગયા છે.