પૂર્વીય સમૂહનાં મંદિરોને બે વિષમ સમૂહોમાં વહેંચવામાં આવ્યા છે. જેની ઉપસ્થિતિ આજના ગાંધી ચોકથી આરંભ થઇ જાય છે. આ શ્રેણીના પ્રથમ ચાર મંદિરોનો સમૂહ પ્રાચીન ખજુરાહો નગરની નજીક આવેલો છે. બીજા સમૂહમાં જૈન મંદિર છે. જે નગરની સ્કૂલની પાછળના ભાગમાં સ્થિત છે. પુરાણા નગરના બીજા છેડા પર સ્થિત ઘંટાઈ મંદિરને જોવા સાથે અહીંના મંદિરોનું ભ્રમણ શરૂ કરી શકાય છે. નજીકમાં જ વામન અને જાયરી મંદિર પણ દર્શનીય સ્થળો છે. 1050 સે 1075 ઈસવીંઈ. કેસ. બીચ૧૦૫૦થી વામનઇ. મંદિરસ. ૧૦૭૫ની વચ્ચે વામન કામંદિરનું નિર્માણ કિયાકરાવવામાં ગયાઆવ્યું થાહતું. વિષ્ણુ કેભગવાનના અવતારોંઅવતારોમાં મેં ઇસકીએની ગણના કીકરવામાં જાતીઆવે હૈછે. નજદીકનજીકમાં હીજ જાયરી મંદિર હૈંઆવેલું જિનકાછે, જેનું નિમાર્ણ 1075-1100ઈ. ઈસવીંસ. કે૧૦૭૫થી બીચઇ. માનાસ. જાતા૧૧૦૦ની હૈવચ્ચે યહથયેલું હોવાનું મનાય છે. આ મંદિર ભીપણ વિષ્ણુ ભગવાન કોભગવાનને સમર્પિત હૈછે. ઇનઆ દોનોંબંન્ને મંદિરોંમંદિરોની કે નજદીકનજીક બ્રહ્મા મંદિર હૈંઆવેલું છે, જિસકીજેની સ્થાપના 925 ઈસવીંઈ. મેંસ. હુઈ૯૨૫ના થીવર્ષમાં ઇસથઈ મંદિરહતી. આ મેંમંદિરમાં એક ચાર મુંહમોં વાલાવાળું લિંગમલિંગ હૈછે. બ્રહ્મા મંદિર કામંદિરનો સંબંધ બ્રહ્મા સેસાથે નનહીં હોકરપરંતુ શિવ સેસાથે હૈછે.