ગુજરાતની ભૂગોળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું {{ગુજરાત}}
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સાફ-સફાઇ.
લીટી ૨:
[[File:India Gujarat physical.svg|thumb|300px|ગુજરાતનો ભૌગોલિક નકશો]]
[[File:Rann of Kutch - White Desert.jpg|320x240px|thumb|કચ્છનું રણ]]
''વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર''ના મત મુજબ '''ગુજરાતની ભૂગોળ'''ને પાંચ વિસ્તારોમાં વહેંચાયેલી છે:<ref>Wikramanayake, Eric; Eric Dinerstein; Colby J. Loucks; et al. (2002). ''Terrestrial Ecoregions of the Indo-Pacific: a Conservation Assessment.'' Washington, DC: Island Press.</ref>
* સિંધુ નદીનો મુખપ્રદેશ-અરબી સમુદ્રના મેંગ્રૂવ [[કચ્છનો અખાત|કચ્છના અખાત]] અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]]માં જોવા મળે છે તેમજ [[પાકિસ્તાન]]ના [[સિંધ]] પ્રાંતની સરહદ નજીક પણ જોવા મળે છે.
* [[કાઠિયાવાડ]]-ગીર સૂકા જંગલો રાજ્યના પૂર્વ ભાગમાં આવેલા છે, જે [[રાજસ્થાન]] અને [[મધ્ય પ્રદેશ]] સુધી લંબાય છે. મધ્યમાં [[ગિરનાર]]નું શિખર આવેલું છે. અહીંના વૃક્ષો ૨૫ મીટર સુધીની ઊંચાઇ ધરાવે છે, તેમજ કાંટાવાળી વનસ્પતિઓ જોવા મળે છે. ખેતી અને પશુચારાના કારણે આ વિસ્તારના જંગલોનું પર્યાવરણ છેલ્લી કેટલીક સદીઓથી બદલાયું છે.
લીટી ૩૮:
== સમુદ્ર કિનારાઓ ==
[[File:Mandvi Beach.jpg|320x240px|thumbnail|right|માંડવી સમુદ્ર કિનારો, કચ્છ]]
* [[અહમદપુર માંડવી બીચ|અહેમદપુર માંડવી સમુદ્ર કિનારો]] - ગુજરાતના અહેમદપુર-માંડવીમાં આવેલ સમુદ્ર કિનારો ભારતનોભારતના એક સુંદ્રસુંદર સમુદ્ર કિનારામાંનો એક છે. આ અહેમદપુર નામના કચ્છના મહારાવના ઐતિહાસિક શહેરમાં આવેલ છે.
* ચોરવાડ સમુદ્ર કિનારો - ચોરવાડ સમુદ્ર કિનારો એ ભારતના પશ્ચિમ કાંઠે આવેલ એક રમણીય સમુદ્ર કિનારો છે. તે જૂનાગઢ[[જુનાગઢ]] શહેરથી ૬૬ કિમી દૂર આવેલ છે. ચોરવાડ સ્થાનીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે. આ સમુદ્રકિનારે પથ્થર અને શિલાઓ આવેલ છે અને અહીં રોમાંચક વહાણ સવારી ઉપલબ્ધ છે.
* દીવ સમુદ્ર કિનારો - [[દીવ]] સમુદ્ર કિનારો એ [[સૌરાષ્ટ્ર]]ને કિનારે આવેલો છે અને તે ગુજરાત રાજ્ય સાથે કોઝવે દ્વારા જોડાયેલ છે. દીવ એક નિયંત્રિત ટાપુ છે અને ત્યાં વસતિ ખૂબ ઓછી છે. આથી આ જગ્યા રોજિંદી ચિંતાઓ અને તનાવથીતણાવથી દૂર એક શાંત વેકેશન માટે ઉત્તમ જગ્યા છે.
* ગોપનાથ સમુદ્ર કિનારો - [[ગોપનાથ (તા. તળાજા)|ગોપનાથ]] સમુદ્ર કિનારો ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલ છે. તે તળાજા તાલુકામાં આવે છે. તે ખંભાતના અખાતના કિનારે આવેલો છે અને તળાજાથી ૨૨ કિમી દૂર છે. આ કિનારો તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ગોહીલવાડના રાજા ગોપનાથનો એક કિલ્લો અહીં અવેલોઅાવેલો છે.
*[[માંડવી બીચ|કચ્છ માંડવી સમુદ્ર કિનારો]] - કચ્છકચ્છના [[માંડવી (કચ્છ)|માંડવી]] શહેરમાં આવેલ દરિયા કિનારો એક મહત્ત્વપૂર્ણ દરિયા કિનારો છે. [[ભૂજ]]થી ૭૫ કિમી દૂર આવેલ માંડવી એક કચ્છના મહાવરાવનું ઐતિહાસિક બંદર હતું.
* ઉમરગામ સમુદ્ર કિનારો - [[ઉમરગામ]] એ [[મુંબઈ]] સૂરત રેલ્વે માર્ગથી ૬ કિમી દૂર આવેલ છે. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના પહેલા આ ક્ષેત્ર થાણે જિલ્લાનો ભાગ હતો. ઉમરગામ નારગોળ ખાડીના દક્ષિણ કિનારે આવેલો છે. બે સદી પહેલા સુધી આ એજ નાનકડું ગામ હતું જે નારગોળ બંદર અને ખાડીના ઉત્તરી કિનારે દરિયાઈ વસ્તુઓના આવાગમન માટે કેંદ્ર હતું.
* [[તિથલ]] સમુદ્ર કિનારો (વલસાડ) - આ સમુદ્રકિનારો [[વલસાડ]] શહેરથી ૫ કિમી દૂર આવેલ છે. અહીં દરિયા કિનારે એક મંદિર આવેલું છે.
 
==સંદર્ભ==