આત્મવૃત્તાંત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વધારાના પરિમાણો દૂર કર્યા.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનુંNo edit summary
લીટી ૧૩:
| LC_વર્ગીકરણ =
}}
'''આત્મવૃત્તાંત''' એ [[મણિલાલ દ્વિવેદી]] દ્વારા લીખિત આત્મકથા છે. આ પુસ્તકમાં મણિલાલે ૧૮૯૬ સુધીના પોતાના જીવનની હકિકતો આલેખી છે. મણીલાલના અવસાન પછી ૮૦ વર્ષ સુધી અપ્રગટ રહેલી આ આત્મકથા ૧૯૭૯માં [[ધીરુભાઈ ઠાકર]] દ્વારા સંપાદિત થઈનેકરીને પ્રગટ થઈકરી ત્યારે ગુજરાતી સાહિત્યમાં ઘણો ઉહાપોહઊહાપોહ થયો હતો, કેમ કે તેમાં લેખકના અંગતજીવનનું અને તેમના લગ્નબાહ્ય સંબધોનું નીર્ભિક આલેખન થયેલું છે. આ પુસ્તકમાં તત્કાલીન સમાજસ્થિતિનું પ્રતિબિંબ પણ ઝિલાયુંઝીલાયું છે<ref name=thaker>{{cite book |last=ઠાકર |first=ધીરુભાઈ |author-link=ધીરુભાઈ ઠાકર |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૯ |date=૧૯૯૭ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૫૨૮}}</ref>
 
==ઇતિહાસ==
લીટી ૧૯:
 
મણિલાલે પોતાના મૃત્યુ પહેલાં આ આત્મકથાની હસ્તપ્રત પોતાના વિશ્વાસુ મિત્ર [[આનંદશંકર ધ્રુવ]]ને સોંપી હતી, જે આનંદશંકરે જીવનપર્યંત સાચવી હતી. તેમના અવસાન પછી આ હસ્તપ્રત તેમના જ્યેષ્ઠ પુત્ર ધ્રુવભાઈ ધ્રુવ પાસે રહી હતી. આનંદશંકરના જીવનકાળ દરમિયાન (૧૯૨૯-૩૧ દરમિયાન) [[અંબાલાલ પુરાણી]], [[વિજયરાય વૈદ્ય]] તેમજ બીજા કેટલાક યુવાન લેખકોએ મણિલાલની આ આત્મકથા પ્રગટ કરવા માટે વિવાદ ઊભો કર્યો હતો. તથા વિજયરાય વૈદ્ય સંપાદિત સામાયિક 'કૌમુદી'માં તેને લગતા ચર્ચાપત્રો પ્રગટ થયાં હતાં. આ ચર્ચાપત્રોનો જવાબ આનંદશંકરે પોતાના સામાયિક 'વસંત'માં આપ્યો હતો. આનંદશંકરે 'કૌમુદી'ના જુલાઈ ૧૯૩૦ના અંકમાં ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરી વિજયરાય વૈદ્યને સંબોધીને લખ્યું છે:<ref name="ઠાકર૨૦૧૧">{{cite book|last=ઠાકર|first=ધીરુભાઈ|title=કેટલાક સાહિત્યિક વિવાદો|date=May 2011|edition=1st|publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|pages=૧૩૪-૧૩૮}}</ref>
{{quote|આપણા ઘણા ભાઈઓનું માનવું છે કે સ્વ. મણિલાલનું લખેલું આત્મજીવન De Quincy નાંQuincyનાં 'Confessions' જેવું, કે ગાંધીજીની આત્મકથા જેવું હશે. એ પ્રકારનું એ બિલકુલ નથી. એમાં હયાત કે થોડા સમય ઉપર ગત થયેલ સ્ત્રી-પુરુષો સંબંધી જે કથન છે એ અત્યારે પ્રસિદ્ધ થાય એ ઈષ્ટ નથી એમ તો સહજ સ્વીકારાશે, અને એ સિવાયનો જે ભાગ છે તે સર્વ પ્રસિદ્ધ કરવાથી કોઈને કશો લાભ થાય એમ નથી બલકે સાહિત્યર્દષ્ટિએસાહિત્યદૃષ્ટિએ પણ એમાં (સ્વ. ની અનુપમ શૈલી સિવાય) કાંઈ વાંચવા જેવું નથી. આ લેખ મારા ઉપરાંત હજુ સુધી માત્ર સ્વ. માધવલાલે (સ્વ. મણિલાલના નાના ભાઈએ) જ વાંચ્યો છે અને એમણે પણ એ વાંચીને મને સ્પષ્ટ કહેલું કે એ પ્રસિદ્ધ કરવા જેવો નથી...|આનંદશંકર ધ્રુવ, ૧૯૩૦<ref name="ઠાકર૨૦૧૧"/>}}
 
ત્યાર બાદ વિવાદ ઊભો કરનાર આ લેખકોની જિજ્ઞાસા સંતોષવા માટે આનંદશંકરે મણિલાલની આત્મકથા 'વસંત'માં ટુકડે ટુકડે પ્રગટ કરી હતી. તેમનેતેમણે સંઇસ. ૧૯૮૬ (અંક ૪, ૭), ૧૯૮૭ (અંક ૧, ૮) અને ૧૯૮૮ (અંક ૧, ૩) દરમ્યાન છ કકડેટૂકડે આત્મકથાનો કેટલોક ભાગ ખંડિત સ્વરૂપે પ્રગટ કર્યો હતો. તે દરમ્યાન આ યુવાન લેખકોનો ઊહાપોહ બંધ થઈ જતાં આનંદશંકરે આ અત્મકથાનો બાકીનો ભાગ પ્રગટ કરવાનું અટકાવી દીધું હતું. મૂળ હસ્તપ્રતનાં કુલ ૧૯૮ કે ૧૯૬ પાનામાંથી ૮૧ પાનાં જેટલું લખાણ આ રીતે પ્રગટ થવા પામ્યું હતું. અંબાલાલ પુરાણીએ આ આત્મકથાની હસ્તપ્રત મેળવવા ૧૫ વખત પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ એ મેળવી શકયા ન હતા. આનંદશંકરે સાચવી રાખેલી આ હસ્તપ્રત તેમના અવસાન બાદ તેમના પુત્ર ધ્રુવભાઈ ધ્રુવ પાસેથી ૧૯૫૦ની આસપાસ ધીરુભાઈ ઠાકરે પોતાના સંશોધનાત્મક અભ્યાસ માટે મેળવી હતી. ધીરુભાઈ ઠાકરે આ અત્મકથા પુસ્તકરૂપે ૧૯૭૯માં પ્રગટ કરી હતી.<ref name="ઠાકર૨૦૧૧"/>
 
==આવકાર અને વિવેચન==