'''ઈલોરા''' (મૂલમૂળ નામ વેરુળ) એક પુરાતાત્વિક સ્થળ છે, જે [[ભારત]] માંદેશમાં [[ઔરંગાબાદ]], [[મહારાષ્ટ્ર]] થી ૩૦ કિ.મિ. (૧૮.૬૦ માઈલ) દૂરી પર સ્થિત છે. આનેઆ ગુફાઓને [[રાષ્ટ્રકૂટ વંશ]] એ બનાવડાતીબનાવડાવી હતી. પોતાની સ્મારક ગુફ઼ાઓ માટે પ્રસિદ્ધ, ઈલ્લોરા [[યુનેસ્કો]] દ્વારા [[વિશ્વ ધરોહર સ્થળ]] ઘોષિત છે.
ઈલ્લોરા ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કલા નોકલાનો સાર છે. યહાંઅહીં ૩૪ "ગુફ઼ાઓ" – અસલમાં એક ઊર્ધ્વાધર ઊભી ચરણાદ્રિ પર્વત નોપર્વતનો એક ફ઼લક છે &ndash. આમાં [[હિન્દૂ]], [[બૌદ્ધ]] અને [[જૈન]] ગુફ઼ા મન્દિર બનેલ છે. આ પાંચમી અને દસમી શતાબ્દીમાં બનેલ હતી. અહીં ૧૨ બૌદ્ધ ગુફ઼ાઓ (૧-૧૨), ૧૭ હિન્દૂ ગુફ઼ાઓ (૧૩-૨૯) અને ૫ જૈન ગુફ઼ાએંગુફ઼ાઓ (૩૦-૩૪) છે. આ બધી ગુફાઓ એકબીજાની આસ-પાસ બનેલ છે, અને પોતાના નિર્માણ કાળ નાકાળના ધાર્મિક સૌહાર્દ નેસૌહાર્દને દર્શાવે છે.
ઈલોરા નાઈલોરાના ૩૪ મઠ અને મંદિર ઔરંગાબાદ નીઔરંગાબાદની નિકટ ૨ કિમી ક્ષેત્રમાં ફેલાયેલ છે, આને ઊંચી બેસાલ્ટની ઊભા ખડકોની દીવાલો ને કાપી બનાવાયા છે. દુર્ગમ પહાડીઓ વાળોવાળા ઈલોરાવિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ૬૦૦ થી ૧૦૦૦ ઈસવી નાઈસવીના કાળની છે, આજે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. બૌદ્ધ, હિંદૂ અને જૈન ધર્મ નેધર્મને પણ સમર્પિત પવિત્ર સ્થાન ઈલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને એક તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ આ પ્રાચીન ભારત નાભારતના ધૈર્યવાન ચરિત્ર નીચરિત્રની વ્યાખ્યા પણ કરે છે. ]].<ref>{{cite web