સાબરમતી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
નાનુંNo edit summary |
||
લીટી ૩૩:
|map_caption =
}}
'''સાબરમતી''' પશ્ચિમ [[ભારત]]માં આવેલી નદી છે. તેનું ઉદ્ગમ સ્થાન [[રાજસ્થાન]] રાજ્યના [[ઉદયપુર જિલ્લો|ઉદયપુર જિલ્લા]]માં [[અરવલ્લી]]ની પર્વતમાળામાં છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે. સાબરમતી નદીનો મોટો ભાગ [[ગુજરાત]]માંથી વહે છે અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]] થકી [[અરબી સમુદ્ર]]માં ભળી જાય છે. નદીની કૂલ લંબાઇ ૩૭૧ કી.મી. છે અને કૂલ સ્ત્રાવક્ષેત્ર ૨૧,૬૭૪ ચો.કિ.મી. છે. સેઇ, સીરી અને ધામની સાબરમતી નદીના જમણા કાંઠાની શાખાઓ છે
[[અમદાવાદ]] અને [[ગાંધીનગર]]
ભારતની આઝાદીની ચળવળ દરમ્યાન [[મહાત્મા ગાંધી]]એ આ નદીને કિનારે [[સાબરમતી આશ્રમ]] સ્થાપ્યો હતો, જે મહાત્મા ગાંધીનું ઘર તેમજ સમગ્ર સ્વાતંત્ર્ય ચળવળનું કેન્દ્ર બની રહ્યો.
[[ધોળકા તાલુકો|ધોળકા તાલુકા]]ના [[વૌઠા]] ગામ પાસે સાબરમતી નદી અને
== સાબરમતી નદી પર આવેલા બંધો ==
સાબરમતી નદી પર નીચેના મુખ્ય બંધો આવેલા છે:
* [[ધરોઈ બંધ]]
* વાસણા બેરેજ
* સેઇ બંધ
* હરણાવ બંધ
Line ૫૨ ⟶ ૫૪:
=== ધરોઇ બંધ ===
{{main|ધરોઈ બંધ}}
સાબરમતી નદી પર તેના ઉદ્ગમ સ્થાનથી ૮૦ કિ.મી.નાં અંતરે અને અમદાવાદથી ૧૬૫ કિમી દૂર મહેસાણા જિલ્લામાં [[ધરોઇ (તા. સતલાસણા)|ધરોઇ]] ગામમાં
== ચિત્રો ==
|