સાબરમતી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનુંNo edit summary
લીટી ૩૩:
|map_caption =
}}
'''સાબરમતી''' પશ્ચિમ [[ભારત]]માં આવેલી નદી છે. તેનું ઉદ્‌ગમ સ્થાન [[રાજસ્થાન]] રાજ્યના [[ઉદયપુર જિલ્લો|ઉદયપુર જિલ્લા]]માં [[અરવલ્લી]]ની પર્વતમાળામાં છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે. સાબરમતી નદીનો મોટો ભાગ [[ગુજરાત]]માંથી વહે છે અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]] થકી [[અરબી સમુદ્ર]]માં ભળી જાય છે. નદીની કૂલ લંબાઇ ૩૭૧ કી.મી. છે અને કૂલ સ્‍ત્રાવક્ષેત્ર ૨૧,૬૭૪ ચો.કિ.મી. છે. સેઇ, સીરી અને ધામની સાબરમતી નદીના જમણા કાંઠાની શાખાઓ છે. વાકલજ્યારે વાંકળ, હરણાવ, હાથમતી, ખારી, અને વાત્રક, તેના ડાબા કાંઠાની શાખાઓ છે.<ref name= guj-nwrws>{{cite web |url= http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1564 |title= સાબરમતી નદી |author= |date= |work= સરકારી|publisher= નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |accessdate=૩૧ ઓકટોબર ૨૦૧૪ |archiveurl= http://web.archive.org/web/20141031225822/http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1564||archivedate=૩૧ ઓકટોબર ૨૦૧૪}}</ref>
 
[[અમદાવાદ]] અને [[ગાંધીનગર]], અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથા રાજકીય પાટનગરો સાબરમતી નદીને કાંઠે વસેલા છે. લોકવાયકા પ્રમાણે ઇ.સ. ૧૪૧૧૧૪૧૧માં ગુજરાતના સુલતાન [[અહમદશાહ]]ને સાબરમતી નદીને કાંઠે એક નીડર સસલાને શિકારી કુતરું ભગાડતા જોઇજોઈ અમદાવાદ શહેર વસાવવાની પ્રેરણા મળી હતી.
 
ભારતની આઝાદીની ચળવળ દરમ્યાન [[મહાત્મા ગાંધી]]એ આ નદીને કિનારે [[સાબરમતી આશ્રમ]] સ્થાપ્યો હતો, જે મહાત્મા ગાંધીનું ઘર તેમજ સમગ્ર સ્વાતંત્ર્ય ચળવળનું કેન્દ્ર બની રહ્યો.
 
[[ધોળકા તાલુકો|ધોળકા તાલુકા]]ના [[વૌઠા]] ગામ પાસે સાબરમતી નદી અને અન્ય નદીઓ હાથમતી, મેશ્વો, માઝુમ, ખારી, શેઢી, વાત્રક એમ કુલ સાત નદીઓ નો નોનદીઓનો સંગમ થાય છે. ત્યાં દર વર્ષે કાર્તિક[[કારતક પૂર્ણિમાસુદ ૧૫|કારતકી પૂનમ]]ના દિવસે ખૂબ જ મોટો અને પ્રસિધ્ધ મેળો ભરાય છે, જે ગધેડાઓની લે -વેચ માટે પણ પ્રસિદ્ધ છે. જ્યાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે.
 
== સાબરમતી નદી પર આવેલા બંધો ==
સાબરમતી નદી પર નીચેના મુખ્ય બંધો આવેલા છે:
* [[ધરોઈ બંધ]]
* વાસણા બેરેજ
* સેઇ બંધ
* હરણાવ બંધ
Line ૫૨ ⟶ ૫૪:
=== ધરોઇ બંધ ===
{{main|ધરોઈ બંધ}}
સાબરમતી નદી પર તેના ઉદ્‌ગમ સ્થાનથી ૮૦ કિ.મી.નાં અંતરે અને અમદાવાદથી ૧૬૫ કિમી દૂર મહેસાણા જિલ્લામાં [[ધરોઇ (તા. સતલાસણા)|ધરોઇ]] ગામમાં ધરોઇધરોઈ બંધ બાંધવામાં આવેલો છે. આ બંધનો સ્‍ત્રાવક્ષેત્ર ૫,૪૭૫ ચો.કિ.મી. છે અને તેનાથી ૨૦૨ કિ.મી.નાં અંતરે વાસણા બેરેજ છે, જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૧૦,૬૧૯ ચો.કિ.મી. છે.<ref name="guj-nwrws"/> આ બંધનું બાંધકામ ૧૯૭૮માં કરવામાં આવ્યું હતું. બંધનો સ્ત્રાવક્ષેત્રમાંથી ૨,૬૪૦ ચો.કિમી ગુજરાત રાજ્યને ભાગે આવે છે.
 
== ચિત્રો ==