શહીદ વીર મેઘમાયો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
કડીઓ ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
નાનું સાફ-સફાઇ. કડી.
લીટી ૧:
[[ચિત્ર:Shaheed Veer MeghMayo.jpg|thumb|200px|right|શહીદ વીર મેઘમાયો]]
'''શહીદ વીર મેઘમાયા'''નો જન્મ પ્રતાપી રાજા [[સિદ્ધરાજ જયસિંહ]]ના સમયમાં થયો હતો.
 
પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા [[સહસ્ત્રલિંગ તળાવમાંતળાવ]]<nowiki/>માં સતી જસમા ઓડણના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. સિદ્ધરાજે જ્યોતિષીઓ પાસે જોષ જોવડાવતાં તેઓએ જણાવ્યું કે કોઇ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ-બલિદાન આપવામાં આવે તો સહસ્ત્રલિંગ તળાવમાં બારેમાસ પાણી રહેશે. ચારે તરફ તપાસ કરતાં [[અમદાવાદ જિલ્લો| અમદાવાદ જિલ્લા]]માં આવેલા [[ધોળકા]] પાસેના એક રનોડા ગામમાં માયા નામના વણકર યુવાનમાં જ્યોતિષીઓએ જણાવેલ લક્ષણો મળી આવ્યાં. આથી સંવત ૧૧૫૨માં પ્રાણીમાત્રના કલ્યાણાર્થે [[પાટણ]]માં હજારો નાગરિકોની હાજરીમાં તેઓએ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું.
 
== સંશોધન ==
શહીદ વીર મેઘમાયા વિશે [[ગુજરાત]]ના સાહિત્યકાર તથા ઇતિહાસવિદ્દ ડૉ. દલપત શ્રીમાળીએ સંશોધનો કરીને ''હરિજન સંત અને લોકસાહિત્ય'' (૧૯૮૯)<ref>{{Cite book|url=https://books.google.co.in/books/about/Harijan_Sant_ane_loksahitya.html?id=FTZbygAACAAJ&redir_esc=y|title=Harijan Sant ane loksahitya|last=Shrimali|first=Dalpatbhai|date=૧ જાન્યુઆરી ૧૯૮૯|publisher=Gurudev Prakashan|year=|isbn=|location=|pages=|language=}}</ref> નામે એક ગ્રંથ લખ્યો છે. જેની પ્રસ્તાવના વિદ્વાન સ્વ.શ્રી [[કે. કા. શાસ્ત્રી]]જીએ લખી છે.
 
{{સંદર્ભો}}