અશોક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎કલિંગનુ યુધ્ધ: જોડણી સુધારી, વ્યાકરણ સુધાર્યું
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઈલ એપ દ્વારા કરાયેલ ફેરફાર Android app edit
નાનુંNo edit summary
લીટી ૩૭:
અશોક [[મૌર્ય વંશ|મૌર્ય સમ્રાટ]] બિંદુસાર તથા રાણી ધર્માનો પુત્ર હતો. કહેવાય છે કે ધર્મા એક બ્રાહ્મણ કન્યા હતી. એક દિવસ તેને સ્વપ્ન આવ્યુ કે તેનો પુત્ર ખૂબ મોટો સમ્રાટ બનશે. ત્યારબાદ તેને રાજા બિંદુસારે પોતાની રાણી બનાવી દીધી. ક્ષત્રિય કુળની ન હોવાથી ધર્માને રાજકુળમાં કોઈ વિશેષ સ્થાન પ્રાપ્ત ન હતું.
 
અશોકને ઘણા ભાઈ-બહેન (સાવકા) હતા. નાનપણથી જ તેમની વચ્ચે ઘણી સ્પર્ધા રહેતી. અશોક માટે કહેવાય છે કે તે યુધ્ધયુદ્ધ કળામાં પ્રવિણ હતો.
 
== સામ્રાજ્ય વિસ્તાર ==
[[File:Maurya_Dynasty_in_265_BCE.jpg|thumb|right|અશોકનું સામ્રાજ્ય]]
અશોકનો મોટો ભાઈ સુસિમ તે સમયે તક્ષશીલાનોતક્ષશિલાનો પ્રાંતપાલ હતો. તક્ષશીલામાંતક્ષશિલામાં ભારતીય-યુનાની મૂળના ઘણા લોકો રહેતા હતા. એટલે તે ક્ષેત્ર વિદ્રોહ માટે ઉપયોગી હતું. સુસિમનું અકુશળ શાસન આ વિદ્રોહનું કારણ બની ગયું. રાજા બિન્દુસારે સુસિમના કહેવાથી અશોકને વિદ્રોહનું દમન કરવા મોકલ્યો. અશોકના આગમનના સમાચાર સાંભળતા જ વિદ્રોહીઓનો વિદ્રોહ આપમેળે શાંત થઈ ગયો. અશોકના શાસનકાળ દરમિયાન પણ તક્ષશીલામાંતક્ષશિલામાં ફરી વિદ્રોહ થયો હતો જેને બળપૂર્વક દબાવી દેવામાં આવ્યો હતો.
 
અશોકની આ સિદ્ધિથી તેના ભાઈ સુસિમને સિંહાસન મળવા પર ખતરો વધી ગયો. તેણે રાજા બિંદુસારને પોતાના પક્ષમાં કરી અશોકને નિર્વાસિતદેશનિકાલ કરી દિધોઆપ્યો. અશોક કલિંગ ચાલ્યો ગયો. જ્યા તેને મત્સ્યકન્યા કૌર્વકી સાથે પ્રણય થયો. હાલમાં મળેલ પ્રમાણ અનુસાર અશોકે તેને પોતાની બીજી કે ત્રીજી રાણી બનાવી હતી.
 
આની વચ્ચેદરમ્યાન ઉજ્જૈનમાં વિદ્રોહ ફાટી નીકળ્યો એટલે નિર્વાસિત અશોકને પરત બોલાવવામાં આવ્યો. નિર્વાસન દરમિયાન અશોક બૌદ્ધ સન્યાસીઓ સાથે રહ્યો જેથી તેને બૌદ્ધ વિધિ-વિધાનો તથા શિક્ષાઓ વિશે જાણવા મળ્યું. તેને એક સુંદરી ''દેવી''નો સંગાથ મળ્યો, જેની સાથે તેણે વિવાહલગ્ન કરી લીધાલીધાં.
 
થોડા વર્ષો પછી રાજાની બિમારી અને સુસિમથી કંટાળેલ લોકોએ અશોકને સિંહાસન પર કબ્જો લેવા પ્રોત્સાહિત કર્યો. સત્તા પર આવતા જ અશોકે પૂર્વ અને પશ્ચિમ દિશામાં પોતાના રાજ્યનો ફેલાવો કર્યો. તેણે હાલના [[આસામ]]થી [[ઈરાન]]ની સરહદ સુધીનો વિસ્તાર ફક્ત આઠ વર્ષોમાંવર્ષમાં પોતાને હસ્તગત કરી લીધો હતો.
 
== કલિંગનુ યુધ્ધ ==
કલિંગનુ યુધ્ધયુદ્ધ અશોકના જીવન પરિવર્તનજીવનપરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું. આ યુધ્ધમાંયુદ્ધમાં થયેલા માનવસંહારથી તેનું મન ગ્લાનિદુઃખ અને વેદનાથી ભરાઈ ગયું. અને પછીથી બૌદ્ધ[[ગૌતમ ધર્મથીબુદ્ધ|ભગવાન બુદ્ધ]]ના ઉપદેશોથી પ્રભાવિત થઇથઈ તેમણેતેણે [[બૌદ્ધ ધર્મ]] અંગિકાર કર્યો હતો. ત્યારબાદ તેના પ્રજાવત્સલ કાર્યોને કારણે તે પ્રિયદર્શી તરીકે ઓળખાય છેઓળખાયો.
 
== બૌદ્ધ ધર્મ અંગીકરણ ==
[[ચિત્ર:Sanchi2.jpg|thumb|270px|ઇસ.પૂર્વે ત્રીજી શતાબ્દીમાંસદીમાં સમ્રાટ અશોકે બનાવડાવેલો [[સાંચીનો સ્તૂપ-]], [[મધ્ય પ્રદેશ]]]]
કલિંગના યુધ્ધમાં થયેલો નરસંહાર જોઈ તે વ્યથીત થઇ ગયેલો અને આ કારણે તેણે શાંતિની શોધમાં [[બુદ્ધ]]ના ઉપદેશને અનુસરી ને [[બૌદ્ધ ધર્મ]]નો સ્વિકાર કર્યો. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેણે બુદ્ધના ઉપદેશને આચરણમાં પણ લાવવા પ્રયત્ન કર્યો. તેનેતેણે શિકાર તથા પશુ હત્યાનોપશુહત્યાનો ત્યાગ કર્યો. બ્રાહ્મણો અને સંન્યાસીઓને ખુલ્લા હાથે દાન-ધર્મ કર્યા. જનકલ્યાણ અર્થે ચિકિત્સાલય, પાઠશાળા અને રસ્તાઓનું નિર્માણ કર્યું.
 
તેણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના ધર્મ પ્રચારક [[નેપાળ]], [[શ્રીલંકા]], [[અફઘાનિસ્તાન]], સીરિયા, મિસ્ર અને યુનાન સુધી મોકલ્યા હતા.
 
== અવસાન ==
અશોકે લગભગ ૪૦ વર્ષોવર્ષ સુધી શાસન કર્યું. તેનું અવસાન લગભગ ૨૩૨ ઇ.પૂ. માં૨૩૨માં થયું હતું. તેના ઘણા સંતાન અને રાણીઓ હતા, પરંતુ ઇતિહાસકારો પાસે વધારે માહિતી નથી. તેના પુત્ર [[મહેન્દ્ર]] અને પુત્રી [[સંઘમિત્રા|સંઘમિત્રાએ]] બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ઘણુ યોગદાન આપ્યું હતું. અશોકના મૃત્યુ પછી [[મૌર્ય વંશ]]નું શાસન લગભગ ૬૦ વર્ષ ચાલ્યુ હતું.
 
== અવશેષ ==
"https://gu.wikipedia.org/wiki/અશોક" થી મેળવેલ