અશોક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનુંNo edit summary |
નાનુંNo edit summary |
||
લીટી ૩૦:
|death_place = [[પાટલીપુત્ર]], [[પટના]]
}}
'''અશોક''' (રાજ્યકાળ ઇ.સ. પૂર્વે
તેના જીવનકાળના ઉત્તરાર્ધમાં સમ્રાટ અશોક [[ગૌતમ બુદ્ધ]]નો અનુયાયી બની ગયો અને ભગવાન બુદ્ધની સ્મૃતિમાં તેણે એક સ્તંભનુ નિર્માણ કરાવ્યું જે આજે પણ [[નેપાળ]]માં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ [[લુમ્બિની]]માં માયાદેવી મંદિર પાસે જોઇ શકાય છે. તેણે [[બૌદ્ધ ધર્મ]]નો પ્રચાર [[ભારત]] ઉપરાંત [[શ્રીલંકા]], [[અફઘાનિસ્તાન]], [[એશિયા|પશ્ચિમ એશિયા]], મિસ્ર તથા યુનાનમાં પણ કરાવ્યો હતો.
|