રાણકી વાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સંદર્ભ. વધુ વાચન. થોડી સાફ-સફાઇ.
ભાષા અને વ્યાકરણના સુધારા
લીટી ૧૧:
| map_caption =
}}
'''રાણકી વાવ''' (અથવા '''રાણી કી વાવ''') [[ગુજરાત]] રાજ્યનાંરાજ્યના [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]નાં [[પાટણ]] શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક ઐતહાસિક સ્થળ છે. જેનેજેની દેશ-વિદેશથીવિદેશના હજારો પર્યટકો વડે મુલાકાત લેવામાં આવેલે છે.
 
== ઇતિહાસ ==
અણહિલવાડ પાટણના [[સોલંકી વંશ]]ના સ્થાપક [[મૂળરાજ સોલંકી|મૂળરાજ]]ના પુત્ર [[ભીમદેવ સોલંકી|ભીમદેવ પહેલા]]ની રાણી ઉદયમતીએ ૧૧ મી૧૧મી સદીના અંતિમ ચતુર્થાસમાંચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું.<ref>{{Cite web|url=http://www.siddhpur.com/gujarati/patan.php|title=રાણકી વાવ|last=|first=|date=|website=www.siddhpur.com|publisher=|accessdate=૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭}}</ref><ref>{{Cite web|url=http://whc.unesco.org/en/list/922|title=Rani-ki-Vav (the Queen’s Stepwell) at Patan, Gujarat – UNESCO World Heritage Centre|website=whc.unesco.org|language=en|accessdate=2015-12-05}}</ref>
 
સદીઓ અગાઉ [[સરસ્વતી નદી]]માં આવેલા પુરપૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દફન થઈદટાઈ ગઈ હતી. જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, ર૦ મીર૦મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. ૧૯૬૮માં વાવમાં ભરાયેલભરાયેલી માટીને બહાર લાવવા માટેકાઢવા ઉત્ખનનીઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.
 
== સ્થાપત્ય ==
[[File:Reliefs at Rani ki Vav.jpg|thumb|અપ્સરાઓની કલાત્મક મૂર્તિ]]
રાણકી વાવ નુંવાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. રાણકી વાવતે સાત માળ જેટલી ઊંડી છે. વાવમાં દેવી દેવતાઓનીદેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ, નાગઅને કન્યાઓનીનાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.
 
અહીંયા એક નાનો દરવાજો છે જે [[સિદ્ધપુર]] તરફ જતીજતાં ૩૦ કિલોમીટર લાંબીલાંબાં એક ટનલબોગદામાં નોખુલે છે,. જેઆ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરો થીપથ્થરોથી ભરાઈ ગયેલોગયેલું છે. પણ મૂળતઃરસ્તોમાર્ગ સંકટ ના સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે કરતાબનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે.
 
== નિરૂપણ ==
૧૯ જુલાઈ ૨૦૧૮ના રોજ ''[[ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા'' બેંક]]એ કરેલી જાહેરાત મુજબ નવી પ્રકાશિત જાંબલી રંગની રૂપિયા ૧૦૦ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવા માંદર્શાવવામાં આવશે.<ref>{{Cite web|url=https://rbi.org.in/Scripts/BS_PressReleaseDisplay.aspx?prid=44533|title=RBI to Issue New Design ₹ 100 Denomination Banknote|website=rbi.org.in|language=en|accessdate=2018-07-19}}</ref>
 
== છબીઓ ==
લીટી ૪૫:
{{Reflist}}
 
== વધુ વાચનવાંચન ==
* Jutta Jain Neubauer: ''The Stepwells of Gujarat. An Art-historical Perspective.'' Abhinav Publications, 1981, {{ISBN|0-391-02284-9}}.
* Morna Livingston, Milo C. Beach: ''Steps to Water. The Ancient Stepwells of India.'' Princeton Architectural Press, 2002, {{ISBN|1-56898-324-7}}.