કાલિદાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
2405:204:8005:573E:0:0:1B29:98AC (talk)એ કરેલો ફેરફાર 643034 પાછો વાળ્યો
ટેગ: Undo
નાનુંNo edit summary
લીટી ૪:
| imagesize =
| alt =
| caption = "મેઘદૂત" લખી રહેલા કાલિદાસ
| pseudonym =
| birth_name =
| birth_date = ૪થી સદી
| death_date = પમી સદી{{Citation needed|date=April 2011}}
| death_place = [[ગુપ્ત સામ્રાજ્ય]], કદાચ [[ઉજ્જૈન]] અથવા [[શ્રીલંકા]]
| occupation = નાટ્યકાર અને કવિ
| other names = મહાકવિ
લીટી ૧૮:
| subject = મહા કાવ્ય, હિંદુ પુરાણો
| movement =
| notableworks = ''અભિજ્ઞાનશાંકુતલમ્'', ''રઘુવંશમ્'', ''મેઘદૂત'', ''વિક્રમોવર્શીય''વિક્રમોર્વશીય, ''કુમારસંભવ''
| partner =
| children =
લીટી ૨૫:
| influenced = ભારતીય સાહિત્ય, જર્મન સાહિત્ય, અંગ્રેજી અને અન્ય યુરોપીયન સાહિત્ય
}}
[[ચિત્ર:Ravi Varma-Shakuntala columbia2.jpg|thumb|200px|right|[[રાજા રવિ વર્મા]]નુંએ દોરેલું તૈલચિત્ર મહાકવિ કાલિદાસની રચના અભિજ્ઞાન શાકુંતલમના એક દૃશ્યમાં શકુંતલાનું નિરૂપણ કરે છે.]]
'''કાલિદાસ''' [[સંસ્કૃત]] ભાષાના એક અત્યંત મહત્વનાપ્રખર કવિ હતા. તેઓને "'''મહાકવિ કાલિદાસ"'''નું બિરુદ આપવામાં આવેલઆવ્યું છે. કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કરેલકર્યું હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહાકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં "મેઘદૂતમ્", "ઋતુસંહારમ્", "કુમારસંભવમ્" અને "રઘુવંશમ્" એ ચાર મહાકાવ્યો છે અને "અભિજ્ઞાન શાકુંતલમ્", "વિક્રમોર્વર્શીયમ્વિક્રમોર્વશીયમ્" તથા "માલવિકાગ્નિમિત્રમ્" નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. જર્મનકવિજર્મન કવિ ગેટે તેમના નાટક "અભિજ્ઞાન શાકુંતલ" થીશાકુંતલમ્‌થી ખુશ થઇનેથઈને તેને માથે મુકીને નાચ્યા હતા. એમના વિષે વધુ વિગતોની જાણ નથી, પરંતુ એવું મનાય છે કે તેઓ ઇ. સ. પૂર્વે ૧લી થી૧લીથી ૫મી સદીનીસદી વચ્ચે કોઇથઈ પણ કાળમાં અસ્તિત્વમાં હોઇ શકે છેગયા.<ref>मेघदूतम्, चौखम्बा सुरभारती ग्रन्थमाला, व्याख्याकार - डॉ. दयाशङ्कर शास्त्री, पृ. ८</ref>
 
== જીવન ==
કાલિદાસ શક્લ-સૂરતથીદેખાવે સુંદર હતા અને રાજા વિક્રમાદિત્યના દરબારના નવરત્નો માંથીનવરત્નોમાંના એક હતા, પરંતુ કહેવાય છે કે પ્રારંભિક જીવનમાં કાલિદાસ અભણ અને મૂર્ખ હતા. કાલિદાસનાં લગ્ન વિદ્યોત્તમા નામની રાજકુમારી સાથે થયાં હતાં. એમ કહેવાય છે કે વિદ્યોત્તમાએ પ્રતિજ્ઞા કરી હતી કે જો કોઈ તેણીને શાસ્ત્રાર્થમાં હરાવી દેશે, તો તેણી તેની સાથે વિવાહ કરશે. જ્યારે વિદ્યોત્તમાએ શાસ્ત્રાર્થમાં બધા વિદ્વાનોને હરાવી દીધા તો અપમાનથી દુ:ખીદુઃખી કેટલાક વિદ્વાનોએ કાલિદાસ સાથે તેણીનો શાસ્ત્રાર્થ કરાવ્યો. વિદ્યોત્તમા મૌન શબ્દાવલીમાં ગૂઢ પ્રશ્ન પૂછતી હતી, જેનો કાલિદાસ પોતાની બુદ્ધિથી મૌન સંકેતો વડે જવાબ આપતા હતા. વિદ્યોત્તમાને એવું લાગતું હતું કે કાલિદાસ ગૂઢ પ્રશ્નના ગૂઢ જવાબ આપી રહ્યા છે. ઉદાહરણ તરીકે વિદ્યોત્તમાએ પ્રશ્નના રૂપમાં ખુલ્લો હાથ દેખાડ્યો તો કાલિદાસને લાગ્યું કે તેણી થપ્પડ મારવાની ધમકી આપી રહી છે. એના જવાબ તરીકે કાલિદાસે ઘૂંસો દેખાડ્યો તો વિદ્યોત્તમાને એમ લાગ્યું કે કાલિદાસ કહી રહ્યા છે કે પાંચે યપાંચેય ઇન્દ્રિયો ભલેને અલગ હોય, સહુ એક મન દ્વારા સંચાલિત છે. વિદ્યોત્તમા અને કાલિદાસના વિવાહ થઇથઈ ગયા ત્યારે વિદ્યોત્તમાને સચ્ચાઈની ખબર પડી કે કાલિદાસ અનપઢઅભણ છે. તેણીએ કાલિદાસને ધિક્કાર્યા અને એમ કહીને ઘરમાંથી કાઢી મુક્યામૂક્યા કે સાચા પંડિત બન્યા વિના ઘરે પાછા આવશો નહીંનહી. કાલિદાસે સાચા દિલથી કાલીકાળકા દેવીનીમાતાની આરાધના કરી અને એમના આશીર્વાદથી તેઓ જ્ઞાની અને ધનવાન બની ગયા.
 
== રચનાઓ ==
* મેઘદુતમ્
* [[s:મેઘદુત|મેઘદુત]]
* અભિજ્ઞાનશાકુંતલમ્
* અભિજ્ઞાનશાકુંતલમ,
* વિક્રમોર્વર્શીયમ્,
* માલવિકાગ્નિમિત્રમ્
* રઘુવંશમ્