સાલીમ અલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎સન્માન: ટપાલ ટિકિટ વિવરણ સુધાર
લખાણમાં આંશિક સુધારા અને સંદર્ભ ક્ષતિ નિવારી
લીટી ૨૮:
 
==પક્ષી અભ્યાસ==
૧૯૩૦ માં સ્વદેશ પરત ફર્યા બાદ તેમણે જોયું કે ભંડોળના અભાવે માર્ગદર્શક અધ્યાપકનું પદ હટાવી દેવામાં આવ્યું છે. વ્યવસ્થિત નોકરીના અભાવે સલીમ અલી અને તેમના પત્ની તેહમીના મુંબઇના કાંઠા વિસ્તાર કિહિમ ખાતે રહેવા લાગ્યાં. અહિયાં તેમને આસપાસના વિસ્તારોનાં પક્ષીઓના અભ્યાસનો પુરો અવકાશા હતો. તેમણે સુગરીના પ્રજનન અને ક્રમશ: બહુપત્નીત્વ સમાગમ સંબંધિત શોધ અવલોકન નોધ્યું. <ref>{{cite journal|author=અલી, સલીમ|year=૧૯૩૧| title= સુગરીની માળા બનાવવાની ટેવ| journal= બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી| volume=૩૪| issue=૪| pages=૯૪૭-૯૬૭|}}</ref> આ સમયગાળામાં , ડિસેમ્બર ૧૯૧૮માં તેમના લગ્ન તહેમીના સાથી થયાં. આજ સમયગાળામાં હૈદરાબાદ, કોચીન, ત્રાવણકોર, ગ્વાલિયર, ઇન્દોર, ભોપાલ જેવા રજવાડાઓએ પક્ષીઓની મોજાણીનું કામ સલીમ અલીને સોંપ્યું. આ મોજણી તેમના માટે ભવિષ્યના નવા દ્વાર ખોલનારી નીવડી. જે સંસ્થાએ તેમના બાળમાનસમાં પક્ષી વિષયક જિજ્ઞાસા પોષી હતી તે જ સંસ્થાએ હૈદરાબાદની કામગીરી ના વખાણ સ્વરુપે સમગ્ર ભારતના બધા જ પ્રદેશોની મોજણીની કામગીરી સલીમ અલી ને સોંપી.<ref name ="વ્યાસ2012"/><ref name ="gsj"/>
 
== સન્માન==
લીટી ૩૮:
* ૧૯૬૭ માં બ્રિટીશ ઓર્નીથોલોજીસ્ટ્સ યુનિયન નો ગોલ્ડ મેડલ મેળવનારા પ્રથમ બિન બ્રિટીશ નાગરિક બન્યાં.
* ૧૯૬૭ માં જ પૌલ ગેટ્ટી વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન પ્રાઇઝ મેળવ્યું.
* ભારત સરકાર તરફથી ૧૯૫૮માં [[પદ્મભૂષણ]] તથા ૧૯૭૬માં [[પદ્મવિભૂષણ]] થી સન્માનિત કરાયાં <ref name ="વ્યાસ2012"/><ref name ="gsjપદ્મ એવોર્ડ્સ"/>
* ૧૯૮૫ માં રાજ્યસભાના સભ્ય બન્યા.
* ૧૯૯૦ માં ભારત સરકાર દ્વારા કોઈમ્બતૂર ખાતે સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટરી (SACON) ની સ્થાપના કરવામાં આવી.
લીટી ૫૭:
 
[[શ્રેણી: વ્યક્તિત્વ]]
[[શ્રેણી: પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા]]
[[શ્રેણી: પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા]]