બજાણા (તા. દસાડા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું Nasirkhanmalek (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું જત ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
લીટી ૪:
| state_name = ગુજરાત
| district = સુરેન્દ્રનગર
| taluk_names
| latd = 23.324081
| longd = 71.830379
| area_total =
| altitude =
લીટી ૧૭:
| leader_name_2 =
| footnotes =
| blank_title_1
| blank_value_1
| blank_title_2
| blank_value_2
| blank_title_3
| blank_value_3
| blank_title_4
| blank_value_4
}}
'''બજાણા (તા. દસાડા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|
== ભૂગોળ ==
લીટી ૩૪:
== ઇતિહાસ ==
બ્રિટિશ શાસન સમયે આ ગામ
ત્યારબાદ તેઓ કચ્છનું રણ ઓળંગીને મોરબી રાજ્યમાં આવ્યા પરંતુ હજુ પણ સિંધની સેના તેમનો પીછો કરતી હતી. તેઓ થાનગઢ નજીક માંડવ ટેકરીઓ જોડે પહોંચવામાં સફળ થયા અને મુળીના પરમારો પાસે ગયા. પરમારોએ તેમની સહાયતા માટે સંમત થયા અને તેઓ સિંધની સેનાના આક્રમણની રાહ જોતાં ટેકરીઓમાં થોડો સમય રહ્યા. પરંતુ પરમારો મદદે આવ્યા નહી અને તેમના રાજવી લઘધીરસિંહજીએ એક
ગુજરાત સલ્તનતના [[મહમદ બેગડો|મહમદ બેગડા]]એ સિંધીઓના આક્રમણને ખાળવા માટે સેના મોકલી. આ સેનાએ સિંધીઓને હાંકી કાઢ્યા અને હાલોજીને મુક્ત કરાવ્યો અને તેને [[અમદાવાદ]] લઇ ગયા જ્યાં તેણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. હાલોજીથી ખુશ થયેલા સુલ્તાને તેને રાણપુર નજીકની ખરાબાની જમીન ભેટ આપી. હાલોજી સુલ્તાનની આ દયા હાલોજીના અને લઘધરીજીના નાના ભાઇને એટલી સ્પર્શી ગઇ કે તેઓ સુલ્તાનની સાથે અમદાવાદમાં જોડાયા અને ઇસ્લામ ધર્મ સ્વિકાર કર્યો, જ્યાં સુલ્તાને તેમને [[બોટાદ]] અને ચોવીસ ગામોના સૂબા બનાવ્યા. તેમની એક શાખા [[ધોળકા]]માં ૧૭૮૦માં સ્થાયી થઇ અને કિલ્લાનો સૂબા બન્યા. મલિક હિમત નામના સૂબા અને તેના વંશજો ધોળકાના કસબાતી તરીકે જાણીતા છે.
== સંદર્ભ ==
|