રાજવિનોદ મહાકાવ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
Removed honorific
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૫:
| લેખક = ઉદયરાજ
| મૂળ શિર્ષક = राजविनोदमहाकाव्यम
| અનુવાદક = ડૉ.ભારતી શેલત અને ડૉ.ઝુબેર કુરેશી
| દેશ = [[ભારત]]
| ભાષા = [[સંસ્કૃત,ગુજરાતી,ઉર્દૂ]]
લીટી ૧૯:
}}
 
'''રાજવિનોદ મહાકાવ્ય ''' મૂળ [[સંસ્કૃત]] માં લખવામાં આવેલ ગુજરાતના [[સુલતાન મહમૂદશાહ]] (૧૪૫૯ - ૧૫૧૧) કે જે '[[મહમૂદ બેગડો]]' તરીકે ઓળખાય છે -એનું જીવનચરિત્ર છે, જે તેના રાજ્યાશ્રિત કવિ [[ઉદયરાજ]] દ્વારા લખવામાં આવ્યું હતું. મૂળ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલ આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ ડૉ.[[ભારતી શેલત]] અને ઉર્દૂમાં ભાવાનુવાદ ડૉ.[[ઝુબેર કુરેશી]]એ કર્યો છે.આમ સંસ્કૃત,ગુજરાતી અને ઉર્દુમાં એકસાથે છપાએલ "ત્રિવેણી સંગમ' સમાન આ પુસ્તક અનોખી ભાત ઉપસાવે છે.
 
==પ્રકાશન==