ધ્રોળ રજવાડું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું કડીઓ. |
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૩૫:
ધ્રોળ રજવાડાની સ્થાપના ૧૫૯૫માં નવાનગર સ્ટેટના સ્થાપક જામ રાવલના ભાઇ જામ હરધોલજીએ કરી હતી.<ref>[http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V11_341.gif Imperial Gazetteer of India, v. 11, p. 335.]</ref> રાજવી કુટુંબ જાડેજા વંશના સૌથી અગ્રણી શાખાના [[રાજપૂત|રાજપૂતો]] હતા, જેઓ શ્રી[[કૃષ્ણ]]ના વંશજ હોવાનો દાવો કરતા હતા.
૧૮૦૭માં ધ્રોળ રજવાડું બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું. ૧૮૯૯-૧૯૦૦માં પડેલા દુષ્કાળથી રાજ્યની વસતી ૧૮૯૧માં ૨૭,૦૦૭ થી ૧૯૦૧માં ઘટીને ૨૧,૯૦૬ થઇ ગઇ હતી. ૫ ફેબ્રુઆરી
=== શાસકો ===
|