અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 106.213.145.3 (talk) દ્વારા કરેલ ફેરફારોને NehalDaveND દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨:
 
== જીવન ==
અર્જુનપાર્થના કેનામે પાર્થપણ જાણીતો અર્જુન એક અજોડ ધનુર્ધર હતો. તે પાંડુ રાજા નોરાજાનો પુત્ર હતો. પાંડવો અને તેમના શત્રુઓ વચ્ચેના યુદ્ધમાં તેણે કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધમાં ભાગ લેવા તૈયાર ન હતો, કેમકે શત્રુ પક્ષે લડનારા સૌ તેના સગા હતાં. તેમનાતેના મિત્ર અને સારથિસારથી શ્રી કૃષ્ણકૃષ્ણએ દ્વારાઅર્જુનના અર્જુનનું વિચારવિચારોમાં પરિવર્તન કરાવવામાં આવ્યુંઆણ્યું. તેમનીતેમના વાર્તાલાપવાર્તાલાપમાં મુખ્યત્વે યુદ્ધને લાગતા મુદ્દા, બહાદુરી, વીરતા, જીવન અને આત્માનો ઉદ્દેશ્ય અને પ્રભુનોંપ્રભુનું કાર્ય આદિ છે. આ વાર્તાલાપ ભાગવદભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. ભાગવદભગવદ્ ગીતા મહાભારતનો એક મુખ્ય વિષય છે. કર્ણ, જે તેનો મુખ્ય પ્રતિસ્પર્ધી અને તેનો અજાણ્યો ભાઈ છે, જે કૌરવોના પક્ષે લડ્યો હતો. યુદ્ધમાં પણ તેણે મુખ્ય ભાગ ભજવ્યો. એમ પણ કહેવાય છે કે પર્શિયન પુરાણ કથા નોકથાનો નાયક અર્શ, પાર્થિયન બાણાવળીને અર્જુન સાથે ઘણું સામ્ય છે. ઘણીઘણા વિદ્વાન તેને ભરતભારત-ઈરાની સભ્યતાના સાઁસ્કૃતીકસાંંસ્કૃતિક ભાગીદારીનો એક પુરાવો માને છે. જોકે અર્જુન મહાભારતના ઘણાં વીર નાયકો માંનોનાયકોમાંનો એક છે જ્યારે અર્શ નીઅર્શની કથામાં અન્ય નાયકોની વાત નથી.
ભારતીય વૈજ્ઞાનીકોએ સમુદ્ર તળમાં ગરક થઈ ગયેલ દ્વારકા નગરી શોધી કાઢી છે જેથી મહાભારત એક દંતકથા ન હોતાબની તેરહેતાં પુરાણાતેનો એક ઇતિહાસ હોવાના દાવાને સમર્થન મળ્યું છે.
જ્યારે અર્જુનને કુલપોતાની ૧૦ઓળખ આપવાનું કહેવાયું ત્યારે તેણે નીચે મુજબ દસ નામ મળ્યાંજણાવ્યા હોવાનું મનાય છે- અર્જુન, ફાલ્ગુન, જીષ્ણુ, કીર્તી, શ્વેતવાહન, વિભત્સુ, વિજય, પાર્થ, સાવ્યસાચી અને ધનંજય. જ્યારે તેને પોતની ઓળખ આપવાનું કહેવાયું ત્યારે તેણે ઉપર મુજબ નામ જણાવ્યા હોવાનું મનાય છે.
 
== જન્મ ==