અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૫૫:
 
== હનુમાનજી ==
કુરુક્ષેત્રના યુદ્ધ દરમ્યાન કૃષ્ણની અંગત દેખરેખ અને દોરવણી ઉપરાંત હનુમાનજી નોહનુમાનજીનો પણ ટેકો હતો. અર્જુન રથ પર હનુમાનજીના ધ્વજ સાથે યુદ્ધ ભૂમિમાંયુદ્ધભૂમિમાં ઉતર્યો. આનું કારણ અર્જુન અને હનુમાનજી વચ્ચે ઘટેલી એક ભૂતકાળની ઘટના હતી. રામેશ્વરમાં જ્યાં સીતાને બચાવવા જતાં શ્રી રામે લંકા સુધી પુલ બાંધ્યો હતો ત્યાં હનુમાનજી અર્જુનને એક સામાન્ય વાનર સ્વરૂપે મળ્યાં. પુલ બનાવવા વાનરોની મદદ લેવા કરતાં રામે તીરનો જ પુલ કેમ ન બનાવ્યો તેવી શંકા પ્રકટ પણેપ્રકટપણે વ્યક્ત કરતા હનુમાનજીએ (સામાન્ય વાનરના રૂપમાં) માત્ર તેનોજ ભાર ખમી શકે એવો પુલ બનાવવા આહવાનઆવાહ્ન કર્યું. વાનરની ખરી ઓળખથી અજાણ એવા અર્જુને તે આહવાનઆવાહ્ન સ્વીકારી લીધું. ઘડી ઘડી અર્જુને બનાવેલ પુલને આ વાનર તોડી પાડતો. પોતાની આવી અસમ્ર્થતાઅસમર્થતા જોઇનેજોઈ અર્જુનેઅર્જુન અત્યંત હતાશ થઇથઈ ગયો અને તેણે આત્મહત્યાની તૈયારી કરી. ત્યારે વિષ્ણુ પ્રકટ થયાંથયા અને અર્જુનને તેના ગર્વ બદલ અને હનુમાનને અર્જુનને અસમર્થ (હીન) બતાવવા બદલ ઠપકો આપ્યો. પોતાના પશ્ચ્યાતાપપશ્ચાતાપ સ્વરૂપે અને વળતર સ્વરૂપે હનુમાનજી ભવિષ્યના મહાયુદ્ધમાં અર્જુનના રથને સદ્ધર અને મજબૂત રાખવા વચન આપ્યું.
 
=== ભગવદ્ ગીતા ===
શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ દ્વારીકાનાદ્વારિકાના રાજા, યુદ્ધમાં નિષ્પક્ષ રહેવાનું નક્કી કરે છે. કારણકે પાંડવો અને કૌરવો બન્ને યાદવોના સંબંધિસંબંધી હતાંહતા અને મામાઈ ભાઈઓ હતાં. પણ કૃષ્ણએ અર્જુનની પડખે રહી તેની રક્ષા કરવાનું નક્કી કર્યું. શ્રી કૃષ્ણએ ૧૮ દિવસના તે યુદ્ધમાં અર્જુનના સારથિસારથી બનીને ઘણાં અવસરે અર્જુનની રક્ષા કરી અને તેને મૃત્યુથી બચાવ્યો. શ્રી કૃષ્ણના સંદર્ભમાં સારથિનોસારથીનો ભાવાર્થ માર્ગદર્શક તરીકે છે. અર્જુનના પ્રાણની રક્ષા કરવા સાથે શ્રી કૃષ્ણ અર્જુનને ધર્મ પણ ભાગવદભગવદ્ ગીતા દ્વારા સમજાવે છે.
 
એમ બને છે - જ્યારે યુદ્ધ ભૂમિ પર બનેંબંને સેના એકબીજાની સામે ઉભી રહે છે ત્યારે અર્જુનનું હૃદય ભરાઈ આવે છે. તે સામે જુએ છે તો તેના જ ભાઈભાંડુ દેખાય છે. તેનાજતેના જ વડીલો દેખાય છે જેનાબાળપણમાં જેમના ખોળામાં તેણેતે પોતાનુંખૂંદ્યો બાળપણ ખૂંદ્યુ હતુંહતો, તેના ગુરુ જેમણે તેને પ્રથમ વખત ધનુષ્ય પકડતાં શીખવાડ્યું હતું. માત્ર એક રાજ્ય માટે શું આવા ગુણીજનોની, પોતાના ભાઈ ભાંડુઓનીભાઈભાંડુઓની હત્યા કરવાનું યોગ્ય છે? આ પ્રશ્ને તે વિચલીતવિચલિત થઈ ઉઠ્યો. અર્જુનનું હદયહૃદય આ વિચારે હતાશ થઈ જાય છે અને તે કૃષ્ણનું માર્ગદર્શન ચાહે છે.
 
આ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણ ભાગવદ ગીતા તેને સમજાવે છે. એ સંપૂર્ણ ઉપદેશ ભગવદ્ ગીતામાં છે. આ હિંદુ ધર્મ નોધર્મનો સૌથી પવિત્ર ગ્રંથ છે. આમાં કૃષ્ણ અર્જુનને વ્યક્તિગત સંબંધો, અંતિમ નુકશાનનુકસાન કે ફાયદો આદિની ચિંતા કર્યા વગર ધર્મ માટે, સત્ય માટે લડવા જણાવે છે, તે જ વ્યક્તિનું કર્તવ્ય છે તેમ સુચવેસૂચવે છે. આજ કર્તવ્ય અન્ય સૌ ધ્યેય થીધ્યેયથી મહાન છે.
ભાગવદભગવદ્ ગીતા પ્રભુ કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ વાર્તાલાપનો લેખ છે. પ્રભુ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંબંધનો એક આદર્શ સ્થાપિત કરે છે - પ્રભુ દ્વારા માર્ગદર્શિત માનવ.
 
ભગવદ્ ગીતા, એક વ્યક્તિ કે જે ભયાનક સૈદ્ધાંતિક ગડમથલમાં ફસાયો છે, તેને નૈતિક મૂલ્યોનો માર્ગ સમજાવે છે આ હિન્દુત્વનુંગ્રંથ મહત્વનોહિન્દુ ધર્મમાં ઘણું મહત્વ ધરાવતો ગ્રંથ છે.
 
== કુરુક્ષેત્ર ==