'''માંડવી દરવાજા''' [[વડોદરા]] શહેરના જુનાજૂના વડોદરા વિસ્તારના બિલકુલ મધ્યમાં આવેલ છે, જેની ચારે તરફ [[લહેરીપુરા દરવાજા]], [[ચાંપાનેર]] દરવાજા, પાણીગેટ દરવાજા અને ચોખંડી દરવાજા એમ કુલ ચાર દરવાજા આવેલ છે.
પ્રાચીન [[વડોદરા]] આ ચાર દરવાજાની જોડતી કિલ્લા જેવી દિવાલ નીદિવાલની વચ્ચે વસેલું હતુ. માંડવી દરવાજો [[મુઘલ યુગ]]માં બનાવવામાં આવ્યો હતો., જેનું નવીનીકરણ ગર્વનર મલ્હારરાવ માલોજી દ્વારા ૧૭૩૬ઈ. નીસ. ૧૭૩૬ની સાલમાં કરવામાં આવ્યુઆવ્યુંં હતુહતું. [[લહેરીપુરા દરવાજા]]ની જેમ જ તહેવાર નાતહેવારના સમયે માંડવી દરવાજાને પણ રોશનીથી સજાવવામાં આવે છે.