માંડવી દરવાજા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''માંડવી દરવાજા''' [[વડોદરા]] શહેરના જૂના વડોદરા વિસ્તારના બિલકુલ મધ્યમાં આવેલ છે, જેની ચારે તરફ [[લહેરીપુરા દરવાજા]], [[ચાંપાનેર]] દરવાજા, પાણીગેટ દરવાજા અને ચોખંડી દરવાજા એમ કુલ ચાર દરવાજા આવેલ છે.
 
પ્રાચીન [[વડોદરા]] આ ચાર દરવાજાનીદરવાજાને જોડતી કિલ્લા જેવી દિવાલનીદીવાલની વચ્ચે વસેલું હતુહતુંં. માંડવી દરવાજો [[મુઘલ યુગ]]માં બનાવવામાં આવ્યો હતો, જેનું નવીનીકરણ ગર્વનર મલ્હારરાવ માલોજી દ્વારા ઈ. સ. ૧૭૩૬ની સાલમાં કરવામાં આવ્યુંં હતું. [[લહેરીપુરા દરવાજા]]ની જેમ જ તહેવારના સમયે માંડવી દરવાજાને પણ રોશનીથી સજાવવામાં આવે છે.
 
[[શ્રેણી:વડોદરા શહેર]]