વલ્લભાચાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું 2405:205:C8A7:D120:3EAB:EB25:2C4C:B78B (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા. ટેગ: Rollback |
No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૧:
'''શ્રીમદ્ વલ્લભાચાર્ય''' વૈષ્ણવ માન્યતાના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય, જેમનો જન્મ [[ભારદ્વાજ]] ગોત્રી, એક વિદ્વાન તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ધેર ચંપારણ્યમાં સને ૧૪૭૯, સંવત ૧૫૩૫માં ચૈત્ર વદ ૧૧ના શુભ દિવસે થયો. જન્મ થતાં આ તેજસ્વી બાળક મૃતવત્ જણાતાં માતા-પિતા સખ્ત આઘાત સાથે શમી વૃક્ષની ગોખમાં મૂકી, હિંસક પશુઓથી બચાવવા વૃક્ષની આગળપાછળ અગ્નિ પ્રગટાવી જતાં રહ્યાં.
વૈષ્ણવ તેમનો કુલ ધર્મ હતો.તેમણે બનારસમાં રહીને વેદ,વેદાંત,દર્શન,સૂત્રો,ધર્મશાસ્ત્ર,પુરાણો અને ઈતિહાસ નો ઊંડો અભ્યાસ કર્યો હતો.
{{સબસ્ટબ}}
|