વલ્લભાચાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨:
વૈષ્ણવ તેમનો કુલ ધર્મ હતો.તેમણે બનારસમાં રહીને વેદ,વેદાંત,દર્શન,સૂત્રો,ધર્મશાસ્ત્ર,પુરાણો અને ઈતિહાસ નો ઊંડો અભ્યાસ કર્યો હતો.
 
તેમણે સમગ્ર ભારતમાં પર્યટન કરીને પોતાના ધાર્મિક વિચારોનો પ્રચાર કર્યો. રામેશ્વર થી હરિદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીના તીર્થોમાં ત્રણવાર પર્યટન કરીને તેમણે પુષ્ટિમાર્ગનો પ્રચાર કર્યો.યાત્રા દરમિયાન તેમણે શ્રીભાગવતની કથા અને પારાયણ કર્યા.આજે એ સ્થળો ' બેઠક ' તરીકે ઓળખાય છે.
 
{{સબસ્ટબ}}