વલ્લભાચાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ઇન્ફોબોક્સ, સાફ-સફાઇ.
લીટી ૧:
{{Infobox Hindu leader
'''શ્રીમદ્ વલ્લભાચાર્ય''' વૈષ્ણવ માન્યતાના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય, જેમનો જન્મ [[ભારદ્વાજ]] ગોત્રી, એક વિદ્વાન તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ધેર ચંપારણ્યમાં સને ૧૪૭૯, સંવત ૧૫૩૫માં ચૈત્ર વદ ૧૧ના શુભ દિવસે થયો. જન્મ થતાં આ તેજસ્વી બાળક મૃતવત્ જણાતાં માતા-પિતા સખ્ત આઘાત સાથે શમી વૃક્ષની ગોખમાં મૂકી, હિંસક પશુઓથી બચાવવા વૃક્ષની આગળપાછળ અગ્નિ પ્રગટાવી જતાં રહ્યાં.
|name = શ્રીમદ્ વલ્લભાચાર્ય
વૈષ્ણવ તેમનો કુલ ધર્મ હતો.તેમણે બનારસમાં રહીને વેદ,વેદાંત,દર્શન,સૂત્રો,ધર્મશાસ્ત્ર,પુરાણો અને ઈતિહાસ નો ઊંડો અભ્યાસ કર્યો હતો.
|image = Shri_mahaprabhuji.jpg
|caption =
|birth_date = ઇ.સ. ૧૪૭૯
|birth_place = ચંપારણ્ય, છત્તીસગઢ (હવે ગરિદાબાજ જિલ્લો, છત્તીસગઢ, ભારત)
|death_date = ઇ.સ ૧૫૩૧
|death_place = [[બનારસ]]
|philosophy = શુદ્ધવૈત, પુષ્ટિમાર્ગ
|founder = પુષ્ટિમાર્ગ<br />શુદ્ધવૈત
|order = વેદાંત
|honors =
|literary_works =
|footnotes=
|children = ગોપીનાથ અને ગુંસાઇ વિઠ્ઠલનાથ
}}
'''શ્રીમદ્ વલ્લભાચાર્ય''' વૈષ્ણવ સંપ્રદાયના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય હતા.
 
'''શ્રીમદ્તેમનો વલ્લભાચાર્ય''' વૈષ્ણવ માન્યતાનાજન્મ એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય, જેમનો જન્મવિદ્વાન [[ભારદ્વાજ]] ગોત્રી, એક વિદ્વાન તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ધેરત્યાં ચંપારણ્યમાં સને ૧૪૭૯, (સંવત ૧૫૩૫માં૧૫૩૫)માં ચૈત્ર વદ ૧૧ના શુભ દિવસે થયો હતો. જન્મ થતાં આ તેજસ્વી બાળક મૃતવત્ જણાતાં માતા-પિતાપિતાએ સખ્ત આઘાત સાથે બાળકને શમી વૃક્ષની ગોખમાં મૂકીમૂકીને, હિંસક પશુઓથી બચાવવા વૃક્ષની આગળપાછળ અગ્નિ પ્રગટાવી જતાં રહ્યાં હતા.
તેમણે સમગ્ર ભારતમાં પર્યટન કરીને પોતાના ધાર્મિક વિચારોનો પ્રચાર કર્યો. રામેશ્વર થી હરિદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીના તીર્થોમાં ત્રણવાર પર્યટન કરીને તેમણે પુષ્ટિમાર્ગનો પ્રચાર કર્યો.યાત્રા દરમિયાન તેમણે શ્રીભાગવતની કથા અને પારાયણ કર્યા.આજે એ સ્થળો ' બેઠક ' તરીકે ઓળખાય છે.
 
તેમણે બનારસમાં રહીને વેદ, વેદાંત, દર્શન, સૂત્રો, ધર્મશાસ્ત્ર, પુરાણો અને ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે સમગ્ર ભારતમાં પર્યટન કરીને પોતાના ધાર્મિક વિચારોનો પ્રચાર કર્યો. રામેશ્વર થી હરિદ્વાર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધીના તીર્થોમાં ત્રણવાર પર્યટન કરીને તેમણે પુષ્ટિમાર્ગનો પ્રચાર કર્યો. યાત્રા દરમિયાન તેમણે શ્રીભાગવતની કથા અને પારાયણ કર્યા. આજે એ સ્થળો ' બેઠક ' તરીકે ઓળખાય છે.
 
{{સબસ્ટબ}}