હઠીસિંહનાં દેરાં: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
નાનું Reverted 1 edit by 103.37.182.44 (talk) to last revision by Aniket. (SWMT) ટેગ: Undo |
||
લીટી ૧:
[[ચિત્ર:Huttising's Jain Temple, Camp Road, Ahmedabad (c. 1880).jpg|thumbnail|right|હઠીસિંહનાં દેરા (૧૯મી સદી), ૧૮૮૦ આસપાસ લેવાયેલું ચિત્ર.]]
'''હઠીસિંહનાં દેરા''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના એક સમયના રાજધાની શહેર [[અમદાવાદ]]નું ઐતિહાસિક, પૌરાણિક તેમજ જોવાલાયક સ્થળ છે. હઠીસિંહનાં દેરા જૈન નગરશેઠ હઠીસિંહે
આ જૈન મંદિરમાં ૧૫મા [[તીર્થંકર]] [[ધર્મનાથ]] મૂળ નાયક છે. આ મંદિરમાં સુંદર સફેદ આરસની કોતરણી કરાવવામા આવી છે. હઠીસિંહ જૈન મંદિર બે માળ ધરાવે છે. તેની આગળની બાજુ પર ગુંબજ છે. અહીં દરેક તીર્થંકરની એક મૂર્તિ છે.
|