'''આત્મકથા''' એટલે પોતાનીપોતાના જીવનકથા.જીવનમાં આઘટેલી ઘટનાઓની એકકથાનો સાહિત્ય પ્રકાર. મોટાભાગે આ પ્રકારના સાહિત્યમાં લેખકના જીવન આધારિત પ્રસંગો અને સંઘર્ષનું વર્ણન જોવા મળે છે. ગુજરતી[[ગુજરાતી ભાષાનીભાષા]]ની પ્રથમ આત્મકથા [[નર્મદ]] લિખિત '[['મારી હકીકત]]'' છે.ગુજરાતીની ગુજરાતી ભાષાની પ્રખ્યાત આત્મકથાઓમાંઆત્મકથામાં [[ગાંધીજી]]ની આત્મકથા ''[[સત્યના પ્રયોગો]]''નો સમાવેશ કરી શકાય,ત્યાર બાદ એ.પી.જે.અબ્દુલ કલામ ની 'અગનપંખ' જેનો વિશ્વની અનેકાનેક [[ભાષા]]ઓમાં અનુવાદ કરવામાં આવ્યોથાય છે.
પોતાના જીવન મા ઘટેલ ઘટનાઓને વર્ણન કરતું સાહિત્ય પ્રકાર છે. લેખક પોતે પોતાના જીવન આધારિત પ્રસંગો અને સંઘર્ષનું વર્ણન કરે છે.