પરશુરામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૧:
'''ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ''' (સંસ્કૃત परशुराम)એ [[જમદગ્નિ]] ઋષિ અને [[રેણુકા]] ના પુત્ર રુપે [[વૈશાખ સુદ ૩|વૈશાખ સુદ ત્રીજ]] અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. તેઓ વિષ્ણુના અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી.
 
==જન્મ==