૪,૯૪૭
edits
Gazal world (ચર્ચા | યોગદાન) (OCLC) ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
Gazal world (ચર્ચા | યોગદાન) (ઉમેરણ) ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર |
||
'''નૃસિંહાવતાર''' એ [[મણિલાલ દ્વિવેદી|મણિલાલ નભુભાઈ દ્વિવેદી]] કૃત પૌરાણિક નાટક છે. આ નાટક મણિલાલે
==ઈતિહાસ==
મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ મણિલાલનું [[કાન્તા]] નાટક 'કુલીન કાન્તા' નામે ૧૮૮૯માં ભજવ્યું હતું. આ મંડળીની માંગણીથી મણિલાલે 'નૃસિંહાવતાર' નાટક ૧૮૯૬ના અંતભાગમાં લખ્યું હતું.<ref name="બારાડી1998">{{Cite book|last=બારાડી|first=હસમુખ|author-link=હસમુખ બારાડી|title=ગુજરાતી વિશ્વકોશ|publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|year=1998|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|edition=1st|volume=ખંડ ૧૦|location=અમદાવાદ|pages=૩૦૪-૩૦૫|oclc=165832685}}</ref>
==કથાવસ્તુ==
મણિલાલે આ નાટકની રચના [[શ્રીમદ્ ભાગવતમ્|શ્રીમદ્ ભાગવત]]ના સાતમા સ્કંધમાં આવતા પ્રહલાદવૃત્તાંતને આધારે કરી હતી. વ્યવ્યસાયી નાટકમંડળી માટે લખાયેલું હોવાથી લેખકે રંગભૂમિ અને લોકરુચિને ધ્યાનમાં રાખી આ નાટકમાં પૌરાણિક કથાવસ્તુ સાથે સમકાલીન ગૃહસંસારનું ચિત્ર પણ પ્રસ્તુત કર્યું છે.<ref name="બારાડી1998"/>
સનકાદિના શાપથી [[વિષ્ણુ]]ના દ્વારપાળ જય-વિજય પૃથ્વી ઉપર [[કશ્યપ]] ઋષિને ત્યાં અનુક્રમે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે અવતરે છે. વરાહાવતારથી હિરણ્યાક્ષનું મૃત્યુ થયાનું સાંભળતાં નાનો ભાઈ હિરણ્યકશિપુ વિષ્ણુનો વેરી થાય છે. પોતાનું મૃત્યુ કોઈ રીતે ન થાય એવું વરદાન પ્રજાપતિ પાસેથી લેવા તે તપ કરવા જાય છે. દરમિયાન ઇંદ્ર તેની સગર્ભા રાણીને ઉપાડી જાય છે. નારદ રાણીનું અને તેના પુત્ર [[પ્રહલાદ]]નું રક્ષણ કરે છે ને વરદાન લઈને પાછા આવેલ હિરણ્યકશિપુને તેની રાણી અને પુત્ર સોંપે છે. પ્રહલાદને ઉંમર થતાં ગુરુને ત્યાં ભણવા મોકલવામાં આવે છે. તે વિષ્ણુનો પરમ ભક્ત હોઈ પિતાની આજ્ઞા વિરુદ્ધ પણ નારાયણનું જ રટણ કરે છે. હિરણ્યકશિપુ તેને વિવિધ રીતે મારવા પ્રયત્ન કરે છે, પણ પ્રભુ તેને ઉગારે છે. છેવટે સભા મધ્યે તપેલા લોહસ્તંભને પ્રહલાદને બાઝવાનું કહેતાં નૃસિંહસ્વરૂપે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થઈને હિરણ્યકશિપુનો સંહાર કરે છે.<ref name="Thaker2008"/>
==ભજવણી==
ઈ. સ. ૧૮૯૯ માં મુંબઈ ગુજરાતી નાટક કંપનીએ સૌપ્રથમ આ નાટક ભજવ્યું હતું, જે નિષ્ફળ નિવડ્યું હતું. એના દિગ્દર્શક અને મુખ્ય પાત્ર તરીકે પારસીઓ હતા - એને કેટલાક લોકો આ નિષ્ફળતાનું કારણ માને છે.<ref name="બારાડી1998"/> ત્યારબાદ ૧૯૦૬-૦૭ માં એ જ
==સંદર્ભો==
|