માંડવી દરવાજા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
Image
લીટી ૩:
પ્રાચીન [[વડોદરા]] આ ચાર દરવાજાને જોડતી કિલ્લા જેવી દીવાલની વચ્ચે વસેલું હતુંં. માંડવી દરવાજો [[મુઘલ યુગ]]માં બનાવવામાં આવ્યો હતો, જેનું નવીનીકરણ ગર્વનર મલ્હારરાવ માલોજી દ્વારા ઈ. સ. ૧૭૩૬ની સાલમાં કરવામાં આવ્યુંં હતું. [[લહેરીપુરા દરવાજા]]ની જેમ જ તહેવારના સમયે માંડવી દરવાજાને પણ રોશનીથી સજાવવામાં આવે છે.
 
[[File:Mandvi Gate.jpg|thumb|માંડવી દરવાજા]]
[[શ્રેણી:વડોદરા શહેર]]
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]