માંડવી દરવાજા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Image
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
લીટી ૧:
[[File:Mandvi Gate.jpg|thumb|માંડવી દરવાજા]]
'''માંડવી દરવાજા''' [[વડોદરા]] શહેરના જૂના વડોદરા વિસ્તારના બિલકુલ મધ્યમાં આવેલ છે, જેની ચારે તરફ [[લહેરીપુરા દરવાજા]], [[ચાંપાનેર]] દરવાજા, પાણીગેટ દરવાજા અને ચોખંડી દરવાજા એમ કુલ ચાર દરવાજા આવેલ છે.
 
પ્રાચીન [[વડોદરા]] આ ચાર દરવાજાને જોડતી કિલ્લા જેવી દીવાલની વચ્ચે વસેલું હતુંં. માંડવી દરવાજો [[મુઘલ યુગ]]માં બનાવવામાં આવ્યો હતો, જેનું નવીનીકરણ ગર્વનર મલ્હારરાવ માલોજી દ્વારા ઈ. સ. ૧૭૩૬ની સાલમાં કરવામાં આવ્યુંં હતું. [[લહેરીપુરા દરવાજા]]ની જેમ જ તહેવારના સમયે માંડવી દરવાજાને પણ રોશનીથી સજાવવામાં આવે છે.
 
[[શ્રેણી:{{વડોદરા શહેર]]}}
[[File:Mandvi Gate.jpg|thumb|માંડવી દરવાજા]]
[[શ્રેણી:વડોદરા શહેર]]
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]
 
{{વડોદરા સ્ટબ}}
 
{{[[શ્રેણી:વડોદરા શહેર}}]]
[[શ્રેણી:જોવાલાયક સ્થળો]]