પંચાસર (તા. શંખેશ્વર): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું KASHYAPSINH RATHOD (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikBot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૨૯:
 
==ઇતિહાસ==
પંચાસર એ ઉત્તર-પશ્ચિમ ગુજરાતના ઇતિહાસનું સૌથી જૂનું શહેર છે. નાડોદા રાજપૂત [[ચાવડા વંશ]]ના જય શિખરીના શાસન દરમિયાન તે રાજધાની હતું અને તેની સ્વર્ગ જેવી જહોજહાલી માટે પ્રખ્યાત હતું. આને કારણે જય શિખરી (ઇસ ૬૯૭) વિરુદ્ધ કલ્યાણ કટકનો રાજા યુદ્ધે ચડ્યો. પ્રથમ આક્રમણને જય શિખરીઓના સેનાપતિને કારણે ખાળી શકાયું પરંતુ બીજા આક્રમણ દરમિયાન જય શિખરી અને તેની રાજધાનીનું પતન થયું. તેની પત્નિનો જય શિખરીના વફાદારો દ્વારા બચાવ કરવામાં આવ્યો અને તેણે [[વનરાજ ચાવડા]]ને જન્મ આપ્યો, જેણે ઇસ ૭૪૬માં અણહિલવાડ પાટણની સ્થાપના કરી.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | ૨૦૧૫ |page=૩૪૫}}
 
પંચાસર બ્રિટિશ શાસન દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સીમાં હતું,{{sfn|Chisholm|1911|p=૭૮૫}} જે ૧૯૨૫માં બનાસ કાંઠા એજન્સી બની ભારતની સ્વતંત્રતા પછી તે બોમ્બે સ્ટેટ અને ૧૯૬૦માં ગુજરાત રાજ્યનો ભાગ બન્યું. પંચાસર પહેલા મહેસાણા અને પછી પાટણ જિલ્લામાં સ્થાન પામ્યું.
 
પંચાસર નજીક આવેલા [[રાંતેજ (તા. બહુચરાજી)|રાંતોજ]] અને [[શંખેશ્વર]]ના દેરાસરો વારંવાર જિર્ણોદ્ધાર પામ્યા છે, પરંતુ એ જ સ્થાન પર બનાવવામાં આવ્યા છે.{{sfn | ''Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha'' | ૨૦૧૫ |page=૩૪૫}}
 
પંચાસર સ્ટેટ ગુજરાત ની બીજા નંબર ની રાજધાની હતી.
 
પ્રો.ડૉ. ઈશ્વરભાઈ ઓઝા કૃત તથાત્વ [2] બુક ના સંશોધન માં એવું સાબિત કરેલ છે કે નાડોદા રાજપૂત ના ચાવડાઓ જ વનરાજ ચાવડા ના સીધા વારસદારો છે. તથા ચાવડા રાજપૂત દ્વારા ગામના ઝાંપા માં ભાગોળે વીર વનરાજસિંહ ચાવડા ની પ્રતિમા નું અનાવરણ કર્ણાટક ના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા ના હસ્તે લોકાર્પણ કરાવ્યું હતું. આ પ્રસંગે ભાવનગર રાજ્યના યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજસિંહજી સાહેબનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
 
 
 
 
 
ડૉ.ઈશ્વરભ ઓકઓકઓકાઈ
 
== સંદર્ભ ==
Line ૫૪ ⟶ ૪૪:
<br />
[[File:PD-icon.svg|10px]] આ લેખ અહીંથી પબ્લિક ડોમેઇનમાં રહેલું લખાણ ધરાવે છે: {{cite book|title=Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha|url=http://books.google.com/books?id=dLUBAAAAYAAJ|year=૧૮૮૦|publisher=Government Central Press| pages=૩૪૫}}
 
● નાડોદા રાજપૂત ના ચાવડાઓ સીધા વારસદારો હોવાનું પ્રો.ડૉ. ઈશ્વરભાઈ ઓઝા કૃત '''તથાત્વ''' ૨૦૦૩ .pp. ૨૭.
 
== આ પણ જુઓ ==